આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ભયંકર માર્ગ અકસ્માતમાં 7 ના મોત,45 ઘાયલ
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં માર્ગ અકસ્માત બસ ખીણમાં પડતા 7 લોકોના થયા મોત ઘટનાને પગલે 45 મુસાફરો થયા ઘાયલ અમરાવતી :આંધ્રપ્રદેશના ચિત્તૂર વિસ્તારમાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.અકસ્માતમાં બસ ખીણમાં પડી જતાં 7 લોકોના મોત થયા હતા જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા હતા.આ સિવાય ઘણા લોકોની હાલત નાજુક જણાવાઈ રહી છે.આ અકસ્માત તિરુપતિથી 25 […]


