1. Home
  2. Tag "bus accident"

પાકિસ્તાનમાં પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 20થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાંથી ઉતરીને ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 20થી વધારે પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે 15થી વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા જોરશોરથી બચાવ […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બસ ખાઈમાં પડતાં 17 શ્રદ્ધાળુઓના મોત

માર્ગ અકસ્માતની ઘટનામાં 38 વ્યક્તિઓ થયા ઘાયલો શ્રદ્ધાળુઓ મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના સરહદી શહેર નજીક તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં લગભગ 17 લોકોના મોત થયાનું જાણવા મળે છે જ્યારે 38 અન્ય […]

દક્ષિણ આફ્રિકામાં બસ દૂર્ઘટના, 45 વ્યક્તિઓના મૃત્યુ

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ઉત્તરપૂર્વીય પ્રાંત લિમ્પોપોમાં એક બસને સર્જાયલી દૂર્ઘટનામાં 45 વ્યક્તિઓના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે. દેશના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર આ બસ બોત્સવાનાથી લિમ્પોપોના મોરિયા જઈ રહી હતી દરમિયાન દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં 45થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાથી તેની સારવાર ચાલી રહી છે. વાહનવ્યવહાર […]

ધારી નજીક રાજકોટની જાનની બસને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો, 25 જાનૈયાને ઈજા

અમરેલીઃ જિલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા.  રાજકોટના પરિવારની જાનની બસ ધારી નજીકનાં આંબરડી પાસે  પહોંચી ત્યારે ઓવરટેઈક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો  હતો. વરરાજાની કારને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને તેમાં 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. લકઝરી […]

UP :પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસનો અકસ્માત,8 મુસાફરોના મોત,ડઝનેક ઘાયલ 

એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અકસ્માત 8 મુસાફરોના થયા મોત ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા લખનઉ:ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો અથડાઈ હતી.આ અથડામણમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે.પ્રશાસનના […]

મધ્યપ્રદેશમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પ્રવાસીઓ ભરેલી બસ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ખાબકવાની દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરું છે. તેમજ બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. દરેક ઘાયલ વ્યક્તિને 50,000 રૂપિયા આપવામાં આવશે. An ex-gratia of Rs. 2 […]

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ભયંકર માર્ગ અકસ્માતમાં 7 ના મોત,45 ઘાયલ

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં માર્ગ અકસ્માત બસ ખીણમાં પડતા 7 લોકોના થયા મોત ઘટનાને પગલે 45 મુસાફરો થયા ઘાયલ અમરાવતી :આંધ્રપ્રદેશના ચિત્તૂર વિસ્તારમાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.અકસ્માતમાં બસ ખીણમાં પડી જતાં 7 લોકોના મોત થયા હતા જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા હતા.આ સિવાય ઘણા લોકોની હાલત નાજુક જણાવાઈ રહી છે.આ અકસ્માત તિરુપતિથી 25 […]

આણંદમાં બસ અકસ્માત, ડ્રાઈવરનો બસ પરથી કંટ્રોલ જતા બસ ઘરમાં ઘૂસી ગઈ

આણંદમાં બસ અકસ્માત ડ્રાઈવરે બસ પરથી ગુમાવ્યો કંટ્રોલ બસ ઘૂસી ગઈ ઘરમાં અમદાવાદ:રાતના સમયે તથા સવારે વહેલા થતા અકસ્માતના કિસ્સાઓ તો આપણે અવાર નવાર સાંભળતા જ હોય છે. આવામાં હવે આણંદમાં એક બસનો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ડ્રાઈવર દ્વારા બસ પરથી કાબૂ ગુમાવવામાં આવતા બસ ઘરમાં ઘૂસી ગઈ હતી અને તમામ મુસાફરોના જીવ તાળવે […]

ઓમાન-દુબઈ બસ અકસ્માતમાં આઠ ભારતીય સહીત 17 લોકોના મોત

સંયુક્ત આરબ અમીરાતમાં ઓમાનથી આવી રહેલી બસના અકસ્માતમાં 17 લોકોના મોત નીપજ્યા છે. મરનારાઓમાં આઠ ભારતીયો પણ સામેલ છે. શુક્રવારે ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ વાતની જાણકારી આપી હતી. દુબઈના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે, બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીયોમાં રાજગોપાલન, ફિરોઝખાન પઠાન, રેશમા ફિરોઝખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અરાક્્કાવેટ્ટિલ, કિરન જોહની, વાસુદેવ, તિલકરામ જવાહર ઠાકુરનો સમાવેશ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code