1. Home
  2. Tag "bus accident"

અમદાવાદથી ભિંડ જઈ રહેલી લકઝરી બસનો કોટા નજીક અકસ્માતમાં 3નો મોત

અમદાવાદ, 16 એપ્રિલ 2026: 3 killed in bus accident near Kota રાજસ્થાનના કોટા નજીક નેશનલ હાઈવે 27 પર અમદાવાદથી ભિંડ જઈ રહેલી લકઝરી બસ પલટી ખાતા ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. અકસ્માત સમયે બસમાં આશરે 60 મુસાફરો સવાર હતા. ત્રણેય મૃતકો પુરુષો છે, જેમાં  બેની ઓળખ નવીન અને ધર્મેન્દ્ર તરીકે થઈ છે, જ્યારે ત્રીજા ભોગ […]

મેક્સિકોમાં બસ અકસ્માતમાં 10 લોકોના મોત અને 32 ઘાયલ

નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025: Bus accident in Mexico મેક્સિકોમાં ક્રિસમસના દિવસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો જ્યારે એક બસ પલટી ગઈ હતી, જેમાં એક બાળક સહિત 10 લોકો માર્યા ગયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ઝોન્ટેકોમાટલાન શહેરમાં બની હતી, જ્યાં બસ મેક્સિકો સિટીથી ચિકોન્ટેપેક જઈ રહી હતી. બસ વધુ ઝડપે […]

જેસલમેર-જોધપુર હાઇવે પર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 20 ઉપર પહોંચ્યો

નવી દિલ્હી: રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર એક ભયાનક અકસ્માતમાં, એક નવી ખાનગી બસમાં આગ લાગતાં 20 મુસાફરો જીવતા બળી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં 57 મુસાફરો હતા, જે જેસલમેરથી જોધપુર જઈ રહ્યા હતા. અકસ્માતની પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આ દુ:ખદ ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે. પાંચ દિવસ પહેલા જ […]

મુંબઈમાં બસ અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો, ડ્રાઈવરને બસ હંકારવાનો અનુભવ જ ન હતો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં બેસ્ટની બસે સર્જેલા અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બસના ડ્રાઈવરની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 1લી ડિસેમ્બરના રોજ જ નિમણુક કરવામાં આવી હતી. એટલું જ નહીં અગાઉ તેને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસની તપાસમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈના કુર્લા વેસ્ટર્ન રેલવે […]

નેપાળમાં બસ અકસ્માતનો ભોગ બનેલા પીડિતો માટે પીએમ મોદીએ સહાયની કરી જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુન જિલ્લામાં બસ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે કે,“પ્રધાનમંત્રીએ એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. નેપાળના તનહુન જિલ્લામાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF […]

પાકિસ્તાનમાં પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 20થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાંથી ઉતરીને ખીણમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 20થી વધારે પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે 15થી વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા જોરશોરથી બચાવ […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બસ ખાઈમાં પડતાં 17 શ્રદ્ધાળુઓના મોત

માર્ગ અકસ્માતની ઘટનામાં 38 વ્યક્તિઓ થયા ઘાયલો શ્રદ્ધાળુઓ મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના સરહદી શહેર નજીક તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં લગભગ 17 લોકોના મોત થયાનું જાણવા મળે છે જ્યારે 38 અન્ય […]

દક્ષિણ આફ્રિકામાં બસ દૂર્ઘટના, 45 વ્યક્તિઓના મૃત્યુ

જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ઉત્તરપૂર્વીય પ્રાંત લિમ્પોપોમાં એક બસને સર્જાયલી દૂર્ઘટનામાં 45 વ્યક્તિઓના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે. દેશના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર આ બસ બોત્સવાનાથી લિમ્પોપોના મોરિયા જઈ રહી હતી દરમિયાન દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં 45થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાથી તેની સારવાર ચાલી રહી છે. વાહનવ્યવહાર […]

ધારી નજીક રાજકોટની જાનની બસને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો, 25 જાનૈયાને ઈજા

અમરેલીઃ જિલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા.  રાજકોટના પરિવારની જાનની બસ ધારી નજીકનાં આંબરડી પાસે  પહોંચી ત્યારે ઓવરટેઈક કરવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો  હતો. વરરાજાની કારને ઓવરટેઈક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો અને તેમાં 25 થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. લકઝરી […]

UP :પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસનો અકસ્માત,8 મુસાફરોના મોત,ડઝનેક ઘાયલ 

એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અકસ્માત 8 મુસાફરોના થયા મોત ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા લખનઉ:ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. લોની કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નારાયણપુર ગામ પાસે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બે ડબલ ડેકર બસો અથડાઈ હતી.આ અથડામણમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે.પ્રશાસનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code