ભારતનું મહાન સિનેમા અને સંસ્કૃતિ વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડાશેઃ અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતનું સિનેમા ઉડવા માંગે છે, દોડવા માંગે છે, બસ અટકવા માંગતું નથી. આ વર્ષે, ભારત દેશની મહાન સિનેમા, તકનીકી પ્રગતિ, સંસ્કૃતિ અને વાર્તા કહેવાના ગૌરવપૂર્ણ વારસાને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. Indian […]