કેન્દ્રીય વિદ્યાલયે અભ્યાસ ક્રમને લઈને લીઘુ મોટૂ પગલું – ઈસ્લામનો ઉદય સહીત મુગલ સમગ્રાટના પાઠ હટાવ્યા
સીબીએસઈ એ અભ્યાસ ક્રમમાંથી કેચલાક પ્રકરણો ટહાવ્યા ઈસ્લામનો ઉદય સહીત મુઘલના ઈતિહાસ હટાવ્યો દિલ્હીઃ- તાજેતરમાં ઘણા અભ્યાસ ક્રમમાંથી ઈસ્લામિક ઈતિહાસ હટાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે કેન્દ્રીય વિદ્યાલય દ્રારા પણ પોતાના અભ્યાસક્રમને લઈને મોટૂ પગલું ભરવામાં આવ્યું છે.સીબીએસઈ દ્રારા સત્ર 2022-23 માટે ધોરણ 10 , 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ નક્કી કર્યો છે. […]