1. Home
  2. Tag "cbse"

કેન્દ્રીય વિદ્યાલયે અભ્યાસ ક્રમને લઈને લીઘુ મોટૂ પગલું – ઈસ્લામનો ઉદય સહીત મુગલ સમગ્રાટના પાઠ હટાવ્યા

સીબીએસઈ એ અભ્યાસ ક્રમમાંથી કેચલાક પ્રકરણો ટહાવ્યા ઈસ્લામનો ઉદય સહીત મુઘલના ઈતિહાસ હટાવ્યો દિલ્હીઃ- તાજેતરમાં ઘણા અભ્યાસ ક્રમમાંથી ઈસ્લામિક ઈતિહાસ હટાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે કેન્દ્રીય વિદ્યાલય દ્રારા પણ પોતાના અભ્યાસક્રમને લઈને મોટૂ પગલું ભરવામાં આવ્યું છે.સીબીએસઈ દ્રારા સત્ર 2022-23 માટે ધોરણ 10 , 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ નક્કી કર્યો  છે. […]

CBSE ધો-10 અને 12ની પરીક્ષા મુદ્દે મહત્વનો નિર્ણય, સિંગલ પરીક્ષા પેટર્ન પુનઃસ્થાપિત કરાશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEની ધો-10 અને 12ની ટર્મ-2ની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે. જેને લઈને CBSE દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા વર્ષમાં એક વાર યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બે ટર્મ પોલીસી નાબુદ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 26મી એપ્રિલથી […]

CBSE : ધો-10 અને 12ની ટર્મ-2ની 26મી એપ્રિલથી શરૂ થશે પરીક્ષા, 34 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને ધોરણ 12 ની ટર્મ-2 ની પરીક્ષાઓ 26 એપ્રિલ 2022થી શરૂ થશે. CBSE ધોરણ 10માની પરીક્ષા 24મી મે 2022ના રોજ સમાપ્ત થશે, જ્યારે 12માની પરીક્ષા 15મી જૂન 2022ના રોજ સમાપ્ત થશે. CBSE એ તેની સત્તાવાર વેબસાઈટ પર ધોરણ 10મા અને ધોરણ 12મા પરીક્ષા […]

CBSEની ધો.10, 12ની પ્રથમ ટર્મની પરીક્ષાના વર્ગ ખંડમાં 22થી વધુ પરીક્ષાર્થીઓને બેસાડી શકાશે નહીં

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન  બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પ્રથમ ટર્મની પરીક્ષા મંગળવારથી લેવામાં આવશે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે વિદ્યાર્થીઓની વર્ગ વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એક વર્ગમાં મહત્તમ 22 વિદ્યાર્થીને જ પરીક્ષા માટે બેસાડવાના રહેશે. જો કોઈ સ્કૂલ દ્વારા […]

CBSE ધોરણ-10નું પરિણામ થયું જાહેર, આ રીતે વિદ્યાર્થીઓ પરિણામ ચેક કરી શકે છે

CBSEએ ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું દેશમાં 18 લાખ વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી અહીંયા આપેલી રીતથી વિદ્યાર્થીઓ પરિણામ ચેક કરી શકે છે નવી દિલ્હી: CBSE દ્વારા ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના કહેવા પ્રમાણે મંગળવારે 12 વાગ્યે પરિણામ જાહેર થઇ ગયું છે. કોરોનાને કારણે CBSE તરફથી ધોરણ-10ની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જેનું પરિણામ […]

CBSEનું ધો. 12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ, વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 12 નું રિઝલ્ટ આજે શુક્રવારે બપોરે 2 વાગે જાહેર કર્યુ હતું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા […]

CBSEએ 10-12 બોર્ડ માટે નવી યોજનાની કરી જાહેરાત, હવે વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવાશે

CBSEએ લીધો મહત્વનો નિર્ણય હવે વર્ષમાં 2 વાર પરીક્ષાઓ લેવાશે પ્રથમ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે બીજી પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવાશે નવી દિલ્હી: CBSEએ મહત્વનો નિર્ણય લીધો છે. CBSEએ વર્ષ 2021-22 સત્રની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિશેષ મૂલ્યાંકન યોજના જાહેર કરી દીધી છે. એકેડેમિક સેશનને 50-50 ટકા સિલેબસ અનુસાર બે ભાગમાં વેચવામાં આવશે. પ્રથમ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં […]

નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઈન એજ્યુકેશન પદ્ધતિ યથાવત રહેશેઃ શિક્ષણ મંત્રી

અમદાવાદઃ-સમગ્ર દેશ હાલ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે, કોરોનાના કહેરને લઈને અનેક રાજ્યોમાં ઘોરણ 10 અને 12ની પરિક્ષાઓ રદ કરવાના નિર્ણય લેવામાં આવી રહ્યા છએ, ત્યારે હવે ગુજરાત રાજ્યએ પણ ઘોરણ 12ની પરિક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમજ આગામી તા 7 મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન […]

CBSEનું ધોરણ 10નું પરિણામ પણ જૂન બાદ જ જાહેર થવાની શક્યતા

કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા ધો.10ની પરીક્ષાઓ રદ્દ કરાઇ હતી આ વખતે મેરિટ બેઝ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્કસ મોકલવાની મુદ્દતમાં વધારો કરાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા આ વર્ષે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને હવે મેરિટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવનાર […]

CBSEએ ધો.9 થી 12માં સુધીની પરીક્ષાની પેટર્નમાં કર્યો ફેરફાર

CBSEએ હવે ધોરણ 9 થી ધોરણ 12 સુધીની પરીક્ષાની પેટર્નમાં કર્યો ફેરફાર CBSEએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અનુસાર આ પેટર્નમાં ફેરફાર કર્યો છે હવે ટૂંકા અને મોટા જવાબો વાળ પ્રશ્નો ઓછા આવશે નવી દિલ્હી: CBSE હવે 9માં, 10માં, 11માં અને 12માંની પરીક્ષાની પેટર્નમાં થોડોક ફેરફાર કરવા જઇ રહી છે. CBSEના 9 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code