1. Home
  2. Tag "celebrated"

ગીર ફાઉન્ડેશન 2 થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવાશે

અમદાવાદઃ નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર પ્રતિ વર્ષ ‘ગીર’ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા.૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે.  દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે […]

મઘરાત્રે ગુજરાતમાં જન્માષ્ટમીની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

અમદાવાદઃ ગઈકાલ સવારથી ગુજરાતભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે ગઈકાલે જન્માષ્ટમીનો પણ પાવન પર્વ હતો. તો ગુજરાતમાં મેઘ કહેર હોવા છતાં, ગુજરાતવાસીઓએ હર્ષો ઉલ્લાસ અને આનંદથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો.  તો દ્વારકામાં આખો દિવસ વરસતા વરસાદે પણ લોકો ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરી ભવ્ય […]

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતને લીધે અમદાવાદ સહિત તમામ શહેરોમાં મનાવાયો જશ્ન

અમદાવાદઃ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત થતાં ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં લોકો દ્વારા જશ્ન મવાવવામાં આવ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટરસિયાઓએ રોડ પર એકઠા થઈને આતશબાજી કરીને ભારત માતા કી જય સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા […]

77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ભારત પર્વ’ ઉજવાશે

મુંબઈઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત માટે આ એક વિશેષ વર્ષ છે કારણ કે દેશ આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલની 77મી આવૃત્તિ માટે તૈયાર છે. કોર્પોરેટ ભારતીય પ્રતિનિધિમંડળમાં ભારત સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ઉદ્યોગના સભ્યો સામેલ છે, જે વિશ્વના અગ્રણી ફિલ્મ બજારમાં ભારતની રચનાત્મક અર્થવ્યવસ્થાને પ્રદર્શિત કરશે, માર્ચે ડુ ફિલ્મ્સમાં શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ પહેલો દ્વારા પ્રદર્શિત કરશે. આ પ્રથમ વખત […]

ભારતમાં પ્રથમવાર 1 મે 1923ના રોજ ચેન્નાઈમાં શ્રમિક દિવસ ઉજવવામાં આવ્યો હતો

નવી દિલ્હીઃ દર વર્ષે, 1 મે વિશ્વના ઘણા દેશોમાં શ્રમિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કામદારોના યોગદાન અને શ્રમિક ચળવળને સન્માનિત કરવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એ ઘણા દેશોમાં સત્તાવાર જાહેર રજા છે. દર વર્ષે આ દિવસે કાર્યકરોના સન્માનમાં રેલી, સભા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કામદારોને પ્રાધાન્ય આપતા, 16 ઓક્ટોબર 2014 […]

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ: 1983માં 15 માર્ચે પ્રથમ વખત ગ્રાહક દિવસની ઉજવણી કરાઈ હતી

આજના બજારના યુગમાં ગ્રાહકે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે ગ્રાહકોને જાગૃત કરવાના હેતુથી અનેક પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણીનો વિચાર સૌપ્રથમ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ આપ્યો હતો. 15 માર્ચ, 1962ના રોજ, જ્હોન એફ. કેનેડીએ […]

વિશ્વ કિડની દિવસઃ કીડનીને સ્વસ્થ રાખવાનું કેટલું જરૂરી છે તે અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે વિશ્વ કિડની દિવસની ઉજવાય છે

નવી દિલ્હીઃ આજે વિશ્વ કિડની દિવસ છે. કિડની આપણા શરીરનો તે ભાગ છે, જેમાં સહેજ પણ નુકસાન આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે. હૃદયની જેમ, કિડની પણ 24*7 કામ કરે છે. ફિલ્ટરની જેમ કિડની આપણા શરીરમાં લોહીને સાફ કરવા અને ગંદકી દૂર કરવાનું કામ કરે છે. જો તેમાં કોઈપણ પ્રકારની ખામી સર્જાય તો […]

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: જાણો કેમ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

નવી દિલ્હી, દર વર્ષે 28મી ફેબ્રુઆરીને આપણા દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી સાયન્સ ફોર એ સસ્ટેનેબલ ફ્યુચરની થીમ સાથે કરવામાં આવી રહી છે. આ દિવસે, ભારતના મહાન વૈજ્ઞાનિક સીવી રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ […]

જમ્મુ-કાશ્મીર સંકલ્પ દિવસ કેમ 22મી ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે જાણો….

જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ બાદ પાકિસ્તાને અહીંના મોટા વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું હતું. આના સંદર્ભે, 22 ફેબ્રુઆરી 1994 ના રોજ, દેશની સંસદમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર પર અધિકારનો દાવો કરવામાં આવ્યો હતો અને તેને ભારતનો અવિભાજ્ય હિસ્સો ગણાવ્યો હતો. લગભગ ત્રણ દાયકા પહેલાં, 22મી ફેબ્રુઆરીના દિવસે, […]

ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં UP સહિત 6 પ્રદેશોના સ્થાપના દિવસ ઊજવાયો

ગાંધીનગરઃ રાજભવન ખાતે 24મી જાન્યુઆરીને બુધવારે ઉત્તર પ્રદેશ સહિત 6 પ્રદેશોનો સ્થાપના દિન ઊજવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે પોતાના ધર્મગુરુઓ, સંતો, મનીષીઓને દુનિયાના મન અને આત્મા જીતવા, દુનિયાના સુખ અને આનંદની વૃદ્ધિ માટે મોકલ્યા છે. ભારતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code