1. Home
  2. Tag "Celebrations"

અદાણી RMRWની દેશભરની સાઈટ્સ પર માર્ગ સલામતી મહિનાની ઉજવણી

આપણે સૌ જાણીએ છીએ કે સલામત ડ્રાઇવિંગ જીવન બચાવે છે, પરંતુ સામાન્ય જાણકારીનો આભાવ લોકોને ગંભીર અકસ્માત ભણી દોરી જાય છે. રોજબરોજના જીવનમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય અને અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી સમગ્ર ભારતમાં અદાણી રોડ, મેટ્રો, રેલ અને વોટર (RMRW) ની તમામ સાઈટ્સ પર માર્ગ સલામતી મહિના (ટ્રાફિક સેફ્ટી મન્થ)ની ઉજવણી કરવામાં […]

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ધામધૂમથી ઉજવણી, સખી મેળાઓનું ઈ-લોન્ચીંગ

અમદાવાદઃ મહિલા અને બાળવિકાસ મંત્રી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ પ્રસંગ્રે કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ. […]

આંકડાકીય દિવસઃ ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ડેટા’ થીમ ઉપર સમગ્ર દેશમાં ઉજવણી થશે

નવી દિલ્હીઃ પ્રોફેસર (સ્વ.) પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ દ્વારા આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે, ભારત સરકારે દર વર્ષે તેમની જન્મજયંતિની સાથે 29 જૂનનો દિવસ રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવનાર દિવસોની વિશેષ શ્રેણીમાં “આંકડા દિવસ” તરીકે નિયુક્ત કર્યો છે. આ દિવસનો ઉદ્દેશ્ય સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડતરમાં આંકડાઓની ભૂમિકા અને મહત્વ વિશે […]

પીએમ મોદી શિવગીરી યાત્રાધામની 90મી વર્ષગાંઠની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 10:30 વાગ્યે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે શિવગીરી યાત્રાધામની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જયંતિની વર્ષભરની સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.તેઓ વર્ષ લાંબી સંયુક્ત ઉજવણી માટે લોગો પણ લોન્ચ કરશે. શિવગીરી યાત્રાધામ અને બ્રહ્મ વિદ્યાલય બંને મહાન સમાજ સુધારક નારાયણ ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનથી શરૂ થયા હતા. […]

દિલ્હીઃ લાલ કિલ્લા ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે યોગ મહોત્સવની ઉજવણી કરશે

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય 7મી એપ્રિલ 2022ના રોજ સવારે 6.30 થી 8.00 વાગ્યા સુધી 15મી ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા, દિલ્હીની પૃષ્ઠભૂમિમાં સામાન્ય યોગ પ્રોટોકોલના પ્રદર્શન માટે એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, જે વિશ્વ આરોગ્ય દિવસ પણ છે, અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) માટે કાઉન્ટડાઉનનો 75મો દિવસ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કાર્યક્રમના મુખ્ય અતિથિ […]

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ, માત્ર 15 લોકો અને 1 વાહનની મર્યાદામાં જ જુલુસ કાઢી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં અને મુસ્લિમ સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા સરકારે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે ઈદ-એ- મિલાદની ઈજવણીને છૂટ આપી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન […]

કર્ણાટકઃ દશેરા અને દૂર્ગા પૂજાની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર

દિલ્હીઃ કર્ણાટક સરકાર દ્વારા દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક સરકારે દશેરા અને દુર્ગા પૂજા ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. તમામ જિલ્લા વહીવટીતંત્રને માર્ગદર્શિકાનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. મૈસુરુને છોડીને, અન્ય જિલ્લાઓને દશેરા અને દુર્ગા પૂજાની […]

ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાની જીતની ઉજવણી જર્મનીના એક ગામમાં થઈ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકની રમતમાં ભારતના ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. એટલું જ નહીં હરિયાણા સરકાર દ્વારા તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન ભારતથી સાત સમુદર દૂર જર્મનીમાં પણ નીરજની જીતની ઉજવણી થઈ હતી. જર્મનીના એક ગામમાં લોકોએ નીરજની જીતની ઉજવણી કરી હતી. ગોલ્ડ […]

આજે પર્યાવરણ દિન ઊજવાયોઃ રાષ્ટ્રિય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલની ઝુંબેશ

ગાંધીનગરઃ રાજ્યમાં આજે 5મી જુને પર્યાવરણ દિનની ઊજવણી કરવામાં આવી હતી. મહાનગરોમાં રોપાઓના વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અમદાવાદ સહિત  8 મહાનગરોમાં તુલસીના 21 લાખ રોપાનું વિતરણ કરાયું હતું. અમદાવાદમાં 5 લાખ, સુરતમાં 2 લાખ, વડોદરા, રાજકોટમાં એક-એક લાખ અને અન્ય મહાપાલિકાઓમાં 50 હજાર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં […]

સુરતની હોસ્પિટલમાં તબીબોએ કોરોના પીડિત દર્દીનો ઉજવ્યો જન્મદિવસઃ વિરેન્દ્ર સહેવાગે પણ તબીબોના કર્યા વખાણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. કોરોના પીડિતો અને તેમના પરિવારજનો ભયભીત થઈ ગયા છે. ત્યારે સરકાર, સામાજીક આગેવાનો અને તબીબો કોરોના સામેની લડાઈમાં લોકોનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી દર્દીના જન્મ દિવસની હોસ્પિટલમાં જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code