જામનગરના વાડીનાર પોર્ટને શિપ રિપેરિંગ પ્રોજેક્ટ માટે કેન્દ્રએ 1570 કરોડ મંજુર કર્યા
જામનગર, 6 મે 2026: Centre approves Rs 1570 crore for ship repairing project જિલ્લાના વાડીનાર ખાતે અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાના વિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 1570 કરોડ મંજુર કર્યા છે. અને 71,570 કરોડના રોકાણ સાથે સાકાર થનારો આ પ્રોજેક્ટ ભારતના શિપિંગ ઇકોસિસ્ટમમાં ગેમ-ચેન્જર સાબિત થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ […]


