1. Home
  2. Tag "Center approves Rs 1570 crore"

જામનગરના વાડીનાર પોર્ટને શિપ રિપેરિંગ પ્રોજેક્ટ માટે કેન્દ્રએ 1570 કરોડ મંજુર કર્યા

જામનગર, 6 મે 2026:  Centre approves Rs 1570 crore for ship repairing project  જિલ્લાના વાડીનાર ખાતે અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાના વિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 1570 કરોડ મંજુર કર્યા છે. અને  71,570 કરોડના રોકાણ સાથે સાકાર થનારો આ પ્રોજેક્ટ ભારતના શિપિંગ ઇકોસિસ્ટમમાં ગેમ-ચેન્જર સાબિત થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code