1. Home
  2. Tag "chandigadh"

ચંદીગઢમાં ઈંધણથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ કરાશે

નવી દિલ્હીઃ ચંદીગઢમાં સરકાર પેટ્રોલ-ડીઝલથી ચાલતા ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન બંધ કરવાનું વિચારી રહી છે. માત્ર ઈ-વાહનોની જ નોંધણી કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં ઈલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપવા માટે વહીવટીતંત્રે જુલાઈથી ઈંધણથી ચાલતા ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન બંધ કરવાની યોજના બનાવી છે. ડિસેમ્બર 2023 થી, ઇંધણથી ચાલતી કારનું રજીસ્ટ્રેશન પણ બંધ થઈ જશે. ચંદીગઢે ગયા […]

ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્મ હોવાની મળી સૂચના – બોમ્બ સ્ક્વોડ સહીત પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની સૂચના પોલીસ ઘટના સ્થળે પોહચી સમગ્ર પરિસર ખાલી કરાવાયું ચંદિગઢઃ- 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આતંકીઓ પોતાની નજર રાખઈ રહ્યા છએ જમ્મુ કાશ્મીર સહીત પંજાબમાં આતંકીઓની નાપાક હરકત સતત ,સામે આવતી હોય છે ત્યારે ચંદિગઢની જીલ્લા […]

હરિયાણાના સીએમ એ રેલ્વે મંત્રાલયને લખ્યો પત્ર – એરપોર્ટ પછી હવે રેલ્વે સ્ટેશનનું નામ બદલાવી કરી માંગ

હરિયાણાનું રેલ્વે સ્ટેશન બદલવાની માંગ ચંદિગઢ પંચકુલા નામ કરવાની ઉઠી માંગ ચદિગઢઃ- આપણે જાણીએ છીએ તે રીતે ચંદિગઢ આમ ચો પંજબા અને હરિયાણા બન્ને રાજ્યની રાજધાની છે ,તાજેતરમાં ચંદિગઢ વહિવટતંત્ર દ્રારા હરિયાણા વિધાનસભાને જમીન આપવાનો મામલો વિવાદમાં જોવા મળે છે.તો બીજી તરફ પંજબા પણ ચંદિગઢ પાસે નવા વિધાનસભા માટે જમીનની માંગણી કરી રહ્યું છે.  તો […]

ભારતીય વાયુસેના દિવસ પર ચંગદિગઢમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન –  એર-શોની ગર્જના દુશ્મન દેશોની સીમા પર સંભળાશે

આજે વાયુસેના દિવસ પર ચંદિગઢ ખાતે એર શઓ યોજાશે આ સહીત અનેક કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું દિલ્હીઃ- આજે ભારતીય વાયુસેના તેના 90મા વાયુસેના દિવસની ઉજવણી કરી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે આ પ્રથમ વખત એરબેઝની બહાર પહેલીવાર ચંદીગઢના પ્રખ્યાત સુખના તળાવના આકાશમાં એરફોર્સ પોતાનું  શક્તિ  પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. કહેવામાં […]

પંજાબ સરકારનો નિર્ણયઃ હવે 26 જુલાઈથી રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વર્ગો ખોલવામાં આવશે

26 જુાઈથી પંજાબમાં ખુલશે શાળાઓ ઘોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપશે   ચંદીગઢઃ સમગ્ર દેશભરમાં કોરોનાની સ્થિતિને લઈને શૌક્ષિણકકાર્યો સહીત અને જાહેર સ્થળો પણ બંધ રાખવામાં આવ્યા હતા,ત્યારે હવે જેમ જેમ કોરકોનાના કેસો હલા થતા જાય છે તેમ તેમ અનેક રાજ્યો શાળાઓ ખોલવાની કવાયત શરુ કરી રહ્યા છે, આજ શ્રેણીમાં હવે પંજાબર સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code