1. Home
  2. Tag "CHANDRAYAN-3"

ચંદ્ર પર ચંદ્રયાન-3 નું આજે સોફ્ટ લેન્ડિંગ નિહાળશે સમગ્ર વિશ્વ, દેશભરમાં ઉત્સાહનો માહોલ ,આતુરતાથી જોવાઈ રહી છે રાહ

દિલ્હીઃ-  દેશભરમાં આજરોજ ઉત્સાહ અને પ્રાર્થનાનો માહોલ જોવા મળી રહ્યો છે ચંદ્ર પર ચંદ્રયાન 3 ના સોફ્ટ લેન્ડિંગને લઈને સૌ કોી ઉત્સાહિત છે દરેક લોકો તે સફળતાથી લેન્ડિંગ કરી જાય તેની પ્રાર્થનાઓ કરી રહ્યા છે, તો શાળાઓમાં કચેરીઓમાં આ પ્રસારણ લાઈવ દેખાડવાની તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે. આજે ભારત માટે મહત્વનો દિવસ છે ભારત […]

ચંદ્રયાન-3 લેન્ડિંગ પહેલા પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો ભારતના અવકાશ ક્ષેત્રને લઈને બદલાયો રાગ – અભિનંદન પાઠવતા ઐતિહાસિક ક્ષણ ગણાવી

દિલ્હીઃ- આજે ભારત એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ચંદ્ર પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે લેન્ડિંગની ગણતરીની પળોની વાર છે ત્યાર દુનિયાની નજર પણ ભારત પર અટકેલી છે આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પણ ભારતને ચંદ્રયાન મિશન 3 ને લઈને શુભેચ્છાઓ પાઠવી છે.   પ્રાપ્ત વિગત […]

ઈસરોએ ચંદ્રયાન-3 ના નવા ફોટો કર્યા શેર, કહ્યું મિશન શેડ્યૂલ પર છે ‘ઓલ ઈઝ વેલ’

દિલ્હીઃ- દેશભર આવતીકાલની રાહ જોઈ રહ્યું છે દરેક લોકો ચંદ્રયાન 3 ના લેન્ડિંગને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છએ તો બીજી તરફ ઈસરો દ્રારા પળેપળની માહિતી એક્સ (ટ્વિટર) પર શેર કરવામાં આવી રહી છે ત્યારે હવે ઈસરો દ્રારા ચંદ્રયાનના લેટેસ્ટ ફોટોઝ શેર કરવામાં આવ્યા છે. આ સાથે ઈસરોએ જણાવ્યું છે કે કેવી રીતે ચંદ્ર પર […]

પ્રથમ વખત ઉત્તરપ્રદેશમાં 23 ઓગસ્ટની સાંજે શાળાઓ ખોલવામાં આવશે, ચંદ્રયાન 3 મિશનનું લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓ નિહાળશે

લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં પ્રથમ વખત સાંજના શાળાઓ ખુલવા જઈ રહી છે , 23 ઓગસ્ટની સાંજે તમામ શાળાઓ ખોલવાનો મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ આદેશ આપ્યો છે અને તેનું કારણ છે ચંદ્રયાન 3 આ મિષનને શાળાઓમાં વિદ્યાર્થીઓને લાઈવ બતાવવાનો નિર્ણય લેવાયો છે જેને કારણે સાંજના સમયે પણ રાજ્યની શાળાઓ ખોલવામાં આવશે, પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના ઈતિહાસમાં પ્રથમ બની […]

ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ફરી ઘટાડાઈ, ઓર્બિટમાં ફેરફાર કરાયો

નવી દિલ્હીઃ ISRO આજે એટલે કે 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ઓર્બિટમાં ફેરફાર કર્યો છે. આ સાથે,હાલ ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 Km અને મહત્તમ અંતર 1437 Km છે.ચંદ્રયાન-3 હવે પછી 14 ઓગસ્ટ 2023 ના રોજ બપોરના 11.30 થી 12.30 કલાકની વચ્ચે પોતાની નવી કક્ષા ધારણ […]

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું, આગામી લક્ષ્ય હવે ચંદ્ર

દિલ્હીઃ ભારત દેશ હવે અવકાશ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરતો દેશ છે અનેક ઉપલબ્ધિઓ ભારતે આ ક્ષેત્રમાં હાંસલ કરી છે ત્યારેજ 14 જુલાઈના રોજ ઈસરોએ ચંદ્રયાન 3 લોંચ કરીને સૌ કોઈને ગર્વ અનુભવ કરાવ્યો હતો. ઈસરો દ્રારા ચંદ્રયાન મિશન 3 ને લઈને અનેક અપડેટ સામે આવતી રહેતી હોય છે. હવે ઈસરોએ આપેલી માહિતી મુજબ  ચંદ્રયાન […]

ઈસરો એ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષાની ઉપર લાવવાની ચોથી કવાયત સફળતા પૂર્વક પૂર્ણ કરી

દિલ્હીઃ- 14 જુલાઈના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્રારા ચંદ્રયાન 3 લોંચ કરવામાં આવ્યું હતું જે ભારત દેશની એક ઉપલબ્ધિ સાબિત થઈ સફળતા પૂર્વક ચંદ્ર્યાન 3ને લોંચ કરીને ઈસરોએ ઈતિહાસ રચ્યો હતો ત્યારે હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ ગુરુવારે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની ચોથી કવાયત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઈસરોએ આપેલી માહિતી પ્રમાણે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની […]

ઈસરો એ ચંદ્રયાદ-3 ના લોન્ચિંગ દરમિયાન સામાન્ય નાગરિકોને આ ક્ષણના સાક્ષી બનવા આમંત્રિત કર્યા

  દિલ્હીઃ- ચંદ્રયાન 3 ને લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે  ઈસરો દ્રારા 13 જુલાઈએ બપોરે 2 વાગ્યેને 30 મિનિટે  ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવનાર છે. તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ લોન્ચિંગની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.આ સાથે જ હવે આ ખાસ ક્ષણના સાક્ષી બનવા માટે ઈસરોએ સામાન્ય નાગરિકોને પણ આમંત્રિત કર્યા છે. ચંદ્રયાન 3 લોન્ચિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code