1. Home
  2. Tag "change"

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતાને બદલવા કોંગ્રેસના 9 કોર્પોટેરોની પ્રદેશ પ્રમુખને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી સત્તા સ્થાને નથી, તેમ છતાં પક્ષમાં પદ અને હોદ્દો મેળવવા કાયમ માથાકૂટ ચાલતા હોય છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામને દોઢેક મહિનો વિતી ગયો હોવા છતાં હજુ કોંગ્રેસ હજુ વિપક્ષપદના નેતા નક્કી કરી શકી નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાપદ માટે હજુ પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની […]

ગુજરાતમાં JEE મેઈન એક્ઝામને લીધે ધો. 12ની શાળાકીય પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર પ્રમાણે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27મીથી 4 ફેબ્રુઆરીએ લેવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જ દિવસો દરમિયાન જેઇઇની પ્રથમ સેશનની એક્ઝામ થવાની હોવાથી જે વિદ્યાર્થીઓ પ્રથમ સેશનમાં ઉપસ્થિત થવાના હોય તેમની શાળાકીય પરીક્ષા 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન લેવા સૂચના આપવામાં આવી છે. […]

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાના કાર્યક્રમમાં કર્યો ફેરફાર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચુટણીની જાહેર થઈ હોવાથી રાજ્યમાં ધણી યુનિવર્સીટીઓએ પોતાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર ક્રયો છે. ત્યારે આજે રાજ્યની વધુ એક યુનિવર્સીટી દ્વારા ચુટણીને કારણે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 નવેમ્બર-2022થી શરૂ થનારી તમામ પરીક્ષાઓને સ્થગિત કરી છે. સ્થિત કરેવી તમામ પરીક્ષાઓ હવે 20 ડિસેમ્બરથી લેવાનો નિર્ણય […]

ઝારખંડઃ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા પ્રાર્થનામાં ફેરફાર કરાયો, વિવાદ ઉભો થતા અધિકારીઓ દોડતા થયાં

નવી દિલ્હીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના સદર બ્લોક અંતર્ગત કોરવાડીહ સ્થિત સરકારી અપગ્રેડેડ સ્કૂલમાં ધર્મના નામે નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા આક્ષેપો છે કે મુસ્લિમો, જેઓ વિસ્તારની બહુમતી વસ્તી ધરાવે છે, તેઓએ કંઈક મનસ્વી કરવાનો પ્રયાસ કર્યો છે અને શાળામાં પ્રાર્થનાના સમયમાં ફેરફાર કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકો પર આરોપ છે […]

અલંગમાં હવે વધુ યુરોપિયન જહાંજોને બ્રેકિંગ માટે લાવવા નીતિમાં ફેરફાર કરાશે

ભાવનગરઃ જિલ્લાનો એક માત્ર મોટો ઉદ્યોગ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે. આ જહાંજવાડામાં વધુને વધુ જહાજો ભંગાવવા માટે આવે તે માટે ઉદ્યોગકારો નીતિમાં ફેરફાર કરી રહ્યા છે. ખાસ કરીને યુરોપીયન દેશોના જહાંજો ભાંગવા માટે ઓછા આવે છે, કારણ કે તેના નિયમો પાળવા પડે છે, હવે વધુ યુરોપિયન જહાંજો ભંગાવવા માટે આવે તે માટે યુરોપીયન યુનિયનના […]

કાળઝાળ ગરમીને લીધે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરવા માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં તા. 10મી મેથી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના સમયે તો રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. ત્યારે પરીક્ષાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવી વિદ્યાર્થીઓ માટે કપરી છે. આથી […]

ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીના દિને દર્શનના સમયમાં ફેરફાર, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

અમદાવાદઃ ફાગણી પૂનમના દિને ડાકોરના રાજા રણછોડના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે.  ફાગણી પૂનમના દિવસે ડાકોરના  મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 17મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે […]

ક્રિકેટના નિયમમાં ફેરફાર, ખેલાડીઓ બોલ ઉપર લાળનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં સુધારાની જાહેરાત કરી છે, પરંતુ તે આ વર્ષે 1 ઓક્ટોબર પછી લાગુ કરવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના નિયમો બદલાશે. MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવતું […]

ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે પરીક્ષા 19મી એપ્રિલથી શરૂ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ચાલુ વર્ષે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21 એેપ્રિલથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા બે દિવસ વહેલી એટલે તા. 21 એપ્રિલથી શરૂ […]

ગુજરાતઃ વાતાવરણમાં આવેલા પરિવર્તનની અસર વિદેશથી આવતા પ્રવાસી પક્ષીઓમાં જોવા મળી

આ વર્ષે 70 ટકા પક્ષીઓ ઓછા આવ્યાનો અંદાજ બે વર્ષથી પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો પક્ષીપ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું અમદાવાદઃ દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ લાખો કિમીનો પ્રવાસ કરીને ગુજરાતના મહેમાન બને છે. નળસરોવર, થોળ તળાવ જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ રોકાણ કરે છે. બીજી તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code