1. Home
  2. Tag "change"

અલંગમાં હવે વધુ યુરોપિયન જહાંજોને બ્રેકિંગ માટે લાવવા નીતિમાં ફેરફાર કરાશે

ભાવનગરઃ જિલ્લાનો એક માત્ર મોટો ઉદ્યોગ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે. આ જહાંજવાડામાં વધુને વધુ જહાજો ભંગાવવા માટે આવે તે માટે ઉદ્યોગકારો નીતિમાં ફેરફાર કરી રહ્યા છે. ખાસ કરીને યુરોપીયન દેશોના જહાંજો ભાંગવા માટે ઓછા આવે છે, કારણ કે તેના નિયમો પાળવા પડે છે, હવે વધુ યુરોપિયન જહાંજો ભંગાવવા માટે આવે તે માટે યુરોપીયન યુનિયનના […]

કાળઝાળ ગરમીને લીધે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના સમયમાં ફેરફાર કરવા માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં તા. 10મી મેથી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના સમયે તો રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. ત્યારે પરીક્ષાનો સમય બપોરનો રાખવામાં આવ્યો છે. અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવી વિદ્યાર્થીઓ માટે કપરી છે. આથી […]

ડાકોર મંદિરમાં હોળી-ધૂળેટીના દિને દર્શનના સમયમાં ફેરફાર, આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

અમદાવાદઃ ફાગણી પૂનમના દિને ડાકોરના રાજા રણછોડના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે.  ફાગણી પૂનમના દિવસે ડાકોરના  મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 17મી માર્ચે, ગુરુવારે હોળી છે. મંદિર દ્વારા નક્કી થયેલા સમય મુજબ સવારે 4.45 કલાકે નિજ મંદિર ખુલી જશે અને 5 કલાકે […]

ક્રિકેટના નિયમમાં ફેરફાર, ખેલાડીઓ બોલ ઉપર લાળનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં સુધારાની જાહેરાત કરી છે, પરંતુ તે આ વર્ષે 1 ઓક્ટોબર પછી લાગુ કરવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના નિયમો બદલાશે. MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવતું […]

ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે પરીક્ષા 19મી એપ્રિલથી શરૂ થશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ચાલુ વર્ષે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21 એેપ્રિલથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા બે દિવસ વહેલી એટલે તા. 21 એપ્રિલથી શરૂ […]

ગુજરાતઃ વાતાવરણમાં આવેલા પરિવર્તનની અસર વિદેશથી આવતા પ્રવાસી પક્ષીઓમાં જોવા મળી

આ વર્ષે 70 ટકા પક્ષીઓ ઓછા આવ્યાનો અંદાજ બે વર્ષથી પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો પક્ષીપ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું અમદાવાદઃ દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ લાખો કિમીનો પ્રવાસ કરીને ગુજરાતના મહેમાન બને છે. નળસરોવર, થોળ તળાવ જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ રોકાણ કરે છે. બીજી તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓમાં […]

મધ્યપ્રદેશઃ દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજનું નામ બદલવા કરાઈ માંગણી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક શહેરો અને નગરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન દેશ પહેલા વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન તરીકે હબીબગંજ સ્ટેશનને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરે તેવી શકયતા છે. જો કે, આ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે મંત્રી જયભાન સિંહ પવૈયા બાદ હવે સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે […]

પોલીસની ભરતીમાં દોડના નિયમોમાં ફેરફારથી ઉમેદવારોમાં નારાજગી

અમદાવાદ :  રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂ6 સંભાળ્યા બાદ વહિવટી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. બીજીબાજુ પીએસઆઈ અને એએસઆઈની  PSI – ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ […]

અમદાવાદ ડિવિઝનમાં ટ્રેનોના સમયપત્રકમાં કરાયો ફેરફાર, ટ્રેનો સ્પેશ્યલ તરીકે દોડશે

અમદાવાદઃ દેશમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવાને ખૂબ નુકશાન થયું હતું. જેમાં પશ્વિમ રેલવેએ પુનઃ સેવા શરૂ કર્યા બાદ અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરી દીધો હતો. કોરોના મહામારીને કારણે 2020-2021માં નવું સમયપત્રક જાહેર કર્યું નહોતું. જો કે, હવે રેલવે  આજે તા1લી ઓક્ટોબરથી જનતા માટે ટ્રેનોનું નવું સમયપત્રક જાહેર કર્યું છે. જોકે, હજુ પણ  પ્રવાસીઓને  રેગ્યુલર […]

ઓખા-હાવડા અને પોરબંદર-હાવડાનો રૂટ્સ લંબાવાયો, 2022થી બન્ને ટ્રેનો શાલીમાર સુધી દોડશે

અમદાવાદઃ ઓખા-હાવડા અને પોરંબંદર હાવડા ટ્રેન વર્ષોથી દોડી રહી છે. પરંતુ હવે આ ટ્રેનો હાવડાને બદલે શાલીમાર જશે એટલે બન્ને ટ્રેનો ઓખા-શાલીમાર અને પોરંબંદર – શાલીમાર રૂટ્સ તરીકે ઓળખાશે જાન્યુઆરી 2022 થી હાવડાને બદલે શાલીમાર  સ્ટેશનથી  દોડાવાશે. આ બંને ટ્રેનોને સંતરાંગાક્ષી  સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ બંને ટ્રેનો ઓખા/પોરબંદરથી શાલીમાર સ્ટેશન જશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code