1. Home
  2. Tag "cheap grain"

કોરોનામાં મૃત્યુ પામેલાને વળતર ન અપાતા સૌરાષ્ટ્રના સસ્તા અનાજના વેપારીઓ શનિવારે હડતાળ પાડશે

રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવામાં જોડાયેલા કેટલાક કોરોના વોરિયર્સના પણ મોત થયા હતા.કોરોનાના સમયગાળામાં સરકારે ગરીબોને મફત અનાજ વિતરણ વખતે સસ્તા અનાજના વેપારીઓને કોરોના વોરિયર્સ ગણાવ્યા હતા પરંતુ કોરોનાને લીધે સસ્તા અનાજના વેપારીઓના મત્યુ થયા  હોવા છતાં તેને કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તેના વિરોધમાં આગામી શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના સસ્તા અનાજના તમામ વેપારીઓ એક […]

ગુજરાતમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારોના કમિશનમાં વધારો કરાયો

ગાંધીનગર : રાજ્યમાં સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાનદારો કમિશન વધારવાની માગ છેલ્લા ઘમા સમયથી કરી રહ્યા હતા. આખરે સરકારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં કમિશન વધારવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના સસ્તા અનાજ (રેશનિંગ)ના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વઘારો કરવામાં આવશે. ઘઉ-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર રેશનિંગના દુકાન સંચાલકોના કમિશન દરમાં રૂ. 1.92 […]

ગુજરાતમાં ગરીબોને અપાતા સસ્તા અનાજના 23 ટકા સેમ્પલ ફેઈલ

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ પુરુ પાડવામાં આવે છે. તેની ગુણવતા સામે અનેક વખત પ્રશ્ર્ન ઉઠયા છે. દરમિયાન ગુજરાતમાં છેલ્લા 7 મહીનામાં રેશનકાર્ડ ઉપર જે અનાજ પુરુ પડાયુ હતુ. તેના 24 ટકા સેમ્પલ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. ગરીબો તેમજ મધ્યાન ભોજન હેઠળ અપાતા અનાજ અને ફુડ ગ્રેઇન છે તેની સમયાંતરે પુરવઠા વિભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code