1. Home
  2. Tag "Chemical fertilizers"

દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને 10-10 ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, […]

બનાસકાંઠાના થરાદ તાલુકામાં રાસાયણિક ખાતરની અછતથી ખેડુતો પરેશાન, આંદોલનની ચીમકી

પાલનપુરઃ  જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ઇફકો ખાતરની અછત જોવા મળી હતી. જેમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઇફ્કો કંપની રાસાયણિક ખાતરમાં ઉત્તર ગુજરત સાથે ઓરમાયું વર્તન કરતી હોવાનો  આક્ષેપ ખેડુતો દ્વારા કરવામાં આવી રહ્યો હતા. ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરના આપતા ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ હજારો ટન રાસાયણિક ખાતરનો […]

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-જમીન,પર્યાવરણ દુષિત બન્યાઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂણે ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ વિષયક રાજ્યકક્ષાની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા જણાવ્યુ હતું કે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત આવશ્યક છે. તેમણે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા  […]

વિદેશી બજારોમાં ખાતરના ભાવમાં વધારો છતાં કેન્દ્ર સરકારે ભાવ વધારો કર્યો નથીઃ માંડવિયા

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય સ્તરે  ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે ખાતરના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. તેમ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માડવિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવ વધી રહ્યાં હતા. ખાતરની અછત હતી છતાં કેન્દ્ર સરકારે ખાતરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code