દેશના 49મા મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત આજે લેશે શપથ,પરિવારની ચાર પેઢીઓ બનશે સાક્ષી
મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત આજે લેશે શપથ તેઓ દેશના 49મા CJI હશે પરિવારની ચાર પેઢીઓ બનશે સાક્ષી દિલ્હી:જસ્ટિસ યુયુ લલિત ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) હશે. તેઓ દેશના 49મા CJI હશે. જસ્ટિસ લલિત શનિવારે સવારે શપથ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા CJI ને શપથ અપાવશે. શપથ દરમિયાન પરિવારની ત્રણ પેઢીઓ હાજર રહેશે.તેના 90 વર્ષીય પિતા પણ […]