વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે,મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા
વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે કર્ણાટકના મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજન બેંગલુરૂ:કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓની સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડાપ્રધાન મોદી 21 જૂને મૈસૂર પેલેસમાં યોગ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા […]


