1. Home
  2. Tag "Chief Minister"

અસમ: 12 મેએ મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે

નવી દિલ્હી, 7 મે 2026: અસમમાં નવી સરકારના શપથગ્રહણ સમારોહ 12 મેના આયોજીત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ગુવાહાટીના ખાનાપારામાં વેટનરી ફિલ્ડમાં યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સામેલ થઈ શકે છે. તેમ રાજ્યના મુખ્ય સચિવ રવિ કોટાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફિક્કીના 100 વર્ષની ઉજવણીનો અમદાવાદમાં પ્રારંભ

[અલકેશ પટેલ] 21 એપ્રિલ, 2026 – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટીવ […]

GCCI પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ

[અલકેશ પટેલ] ગાંધીનગર, 16 એપ્રિલ, 2026 – GCCIએ હંમેશા ઉદ્યોગ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવી છે. વાયબ્રન્ટ સમિટમાં પણ ચેમ્બરે હંમેશા ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. જીસીસીઆઈ પ્રેરિત ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિના વિધિવત્ પ્રારંભ પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન […]

બિહારમાં નવા યુગનો પ્રારંભ: સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

પટના, 15 એપ્રિલ 2026: બિહારના રાજકારણમાં આજે એક ઐતિહાસિક પલટો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ આજે બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત લોક ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. બિહારના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી પદ […]

વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ

કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહન અપાયું [અલકેશ પટેલ] અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય હતું. સ્થળ હતું ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો હૉલ અને પ્રસંગ હતો યુવા ક્રિએટર્સને […]

ગુજરાતઃ ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા

સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરીને અભ્યાસ માટે વધુ સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્યમંત્રીએ પેરણા આપી શાળા કક્ષાએ SSIP અંતર્ગત રૂ. ૨૦ હજાર સુધીની ગ્રાન્ટ આપીને વિદ્યાર્થીઓમાં ઉદ્યમ સાહસિકતા પ્રત્યે રૂચિ વિકસાવવાનો ભગીરથ પ્રયાસ: શિક્ષણ મંત્રી ગાંધીનગર, 27 માર્ચ, 2026 – રાજ્યના ૧૩.૯૬ લાખ વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. ૩૫૪ કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા કરવામાં આવ્યા છે. […]

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા અંગેનો ડ્રાફ્ટ જસ્ટિસ રંજના દેસાઈ સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો ગાંધીનગર, 17 માર્ચ, 2026 – Uniform Civil Code in Gujarat ​ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ […]

J&K: SASCI હેઠળના પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક

જમ્મુ અને કાશ્મીર, 13 માર્ચ 2026: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યોને મૂડી રોકાણ માટે વિશેષ સહાય (SASCI) યોજના હેઠળના પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ, સુધારાઓ અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વિભાગવાર વ્યાપક સમીક્ષા હાથ […]

સીએમ યોગીએ ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરી

લખનૌ, નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ. યુપી ફાર્મા કોન્ક્લેવ 1.0 માં બોલતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2012 થી 2017 ની વચ્ચે, ઉત્તર પ્રદેશમાં 900 થી વધુ રમખાણો થયા. એક પણ શહેર એવું નહોતું જ્યાં કર્ફ્યુ ન હોય. તે સમયે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code