1. Home
  2. Tag "china"

ભારતની એક ઈંચ જમીન ઉપર કબજો કરવાની કોઈની હિંમત નથીઃ અમિત શાહ

બેંગ્લોરઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કોઈની પણ ભારતીય સરહદમાં ઘૂસવાની હિંમત નથી. ભારત-ચીન સરહદને લઈને મને બિલકુલ ચિંતા નથી. તેનું કારણ છે ITBP જવાન, જેમને આપણે હિમવીર પણ કહીએ છીએ. જ્યારે ITBના જવાનો બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી સરહદ પર એક ઇંચ […]

ફ્રાન્સે પણ ચીન પર લગાવ્યા મુસાફરી પ્રતિબંધ,ઈટલી પહોંચેલા વિમાનમાં 100 લોકો સંક્રમિત મળવાથી દહેશત

દિલ્હી:ચીનમાં કોરોનાની બગડતી પરિસ્થિતિ વચ્ચે હવે ફ્રાન્સે પણ ચીનથી આવનારા લોકો પર મુસાફરી પ્રતિબંધ લગાવી દીધો છે.આ પહેલા ભારત અને અમેરિકા સહિત સાતથી વધુ દેશો સમાન પગલા ઉઠાવી ચૂક્યા છે. હવે ચીનથી ફ્રાન્સ આવતા મુસાફરોએ નેગેટિવ કોવિડ રિપોર્ટ દર્શાવવો પડશે.ફ્રાન્સની મુસાફરી માટે પ્રસ્થાન કરતા 48 કલાક પહેલા મુસાફરો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત બનાવવામાં […]

કોરોના સંકટઃ ચીન સહિતના દેશથી આવતા પ્રવાસીઓના RTPCR રિપોર્ટ ફરજિયાત કરાયો

નવી દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત લહેરની આશંકાએ કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડ તથા હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ જરૂરી છે. આરોગ્ય વિશેષકોએ જણાવ્યું હતું કે, આગામી 40 દિવસ ભારત માટે મહત્વના રહેવાના છે. […]

ચીન આવતા મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ‘ક્વોરેન્ટાઇન’ ખત્મ કરશે

ચીનમાં કોરોનાથી હાલ-બેહાલ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે નહીં દિલ્હી:ચીનમાં કોરોનાથી હાલ બેહાલ છે.જ્યાં ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોને કારણે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે.બીજી તરફ ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.એટલું જ નહીં,ચીનના નેશનલ હેલ્થ કમિશને જાહેરાત કરી છે કે,8 જાન્યુઆરીથી વિદેશથી આવતા મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે […]

ચીને કહ્યું, ભારત સાથેના સંબંધો કાયમ કરવા તૈયાર – ભારત સાથેના તણાવ બાદ હવે ચીનને આવ્યું ભાન

ચીન અને ભારત વચ્ચે તણાવ બાદ ચીની વિદેશમંત્રીનું નિવેદન કહ્યું ભારત સાથે સંબંધો કાયમ રાખવા તૈયાર દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ચીનને જાણે હવે ભાન આવી રહ્યું છે તેણે ભારત સાથેના કાયમી સંબંધ પર કહ્યું હતું પ્રાપ્ત વિગત પ્રમાણે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ 25 […]

ચીનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરોડોમાં,લીક દસ્તાવેજથી થયો ખુલાસો

દિલ્હી:વિશ્વના કેટલાક દેશોમાં જે રીતે ફરીવાર કોરોના વધી રહ્યો છે તેને લઈને સૌ કોઈ ચીંતામાં છે. કેટલાક દેશોએ તો આગમચેતી પગલા લેવાનું પણ શરૂ કરી દીધું છે ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાવાયરસના કેસનો આંકડો જાહેર થય છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી આશંકા છે કે અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા લગભગ 250 મિલિયન છે. […]

ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાશે

નવી દિલ્હીઃ ચીન સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ બીએફ 7એ હાહાકાર મચાવ્યો છે અને ચીન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારે સતર્કતા રાખીને ચીન સહિતના દેશોમાંથી આવતા પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે લોકો વિમાન મંત્રાલયથી […]

કોરોનાના સંકટનો સામનો કરતા ચીનની કરતુતોને સાઈડમાં મુકી ભારતે મદદ માટે હાથ લંબાવ્યો

નવી દિલ્હીઃ અરૂણાચલપ્રદેશમાં સરહદ ઉપર ચીનની સૈન્યએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેથી ભારત-ચીનના જવાનો વચ્ચે ચકમક ઝરી હતી. અગાઉ પણ ગ્વલાન ઘાટીમાં ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશ વચ્ચે સંબંધ તોડા તંગ બન્યાં હતા. જો કે, હાલ કોરોનાનું જન્મસ્થળ ગણાતા ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે, હાલ હોસ્પિટલો […]

ચીને ફરીથી કોરોનાની માહિતી છુપાવી, WHOને નથી જણાવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા

દિલ્હી:ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે.હોસ્પિટલો સંક્રમિત દર્દીઓથી ભરેલી છે અને દિવસેને દિવસે નવા કેસ વધી રહ્યા છે.એક આંકડા અનુસાર, હાલમાં ચીનમાં 54 લાખથી વધુ કોરોના દર્દીઓ છે.આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.માહિતી અનુસાર, જ્યારથી ચીને તેની ઝીરો કોવિડ પોલિસી પાછી ખેંચી છે, ત્યારથી હોસ્પિટલમાં દાખલ નવા દર્દીઓનો […]

ભારત -અમેરિકાના મજબૂત સંબંધો ચીનના આક્રમણનું કારણ હતું – અમેરિકા

અમેરિકાએ વિનેદન જારી કર્યું કહ્યું ભારત સાથેના અમારા મજબૂત સંબંધ ચીને કરેલા આક્રમણનું કારણ દિલ્હી- છેલ્લા ઘણા સમયછી ચીન અને ભઆરતના સેન્ય વચ્ચે અથડામણની ઘટનાો સામે આવી છે,ચીન તેની હરકતોથી બહાર આવી રહ્યું નથી.તાજેતરમાં જ 8 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીનના સૈનિકોએ ભારતના સેન્ય સાથે ઘર્ષણ કર્યુંત્યારે આ બબાતે હવને અમેરિકાના  ટોચના ધારાશાસ્ત્રીઓનું નિવેદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code