છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી ટાણે આદિવાસી શ્રમિકો રોજગારી માટે સ્થળાંતર થવા લાગ્યાં
છોટાઉદેપુરઃ આદિવાસીઓની બહુમત વિસ્તાર ગણાતા છોટાઉદેપુર પંથકમાં ખેતી અને ડોલોમાઈટ અને રેતીનો કારોબાર એક માત્ર રોજગારનું માધ્યમ છે. એટલે આ વિસ્તારમાં રોજગારી માટે આદિવાસી શ્રમિકો નાન-મોટા શહેરોમાં જઈને રોજગારી મેળવતા હોય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કાળ બાદ ભયંકર મંદી આવી જતાં આદિવાસી પ્રજાએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. રોજ મજૂરી કરી પોતાનું પેટિયું […]