કચ્છના નાના રણમાં આવેલુ ઘૂડખર અભ્યારણ્ય 15 જુનથી પ્રવાસીઓ માટે બંધ કરાશે
સુરેન્દ્રનગર, 11 જુન, 2026 : Ghudkhar Sanctuary closed for tourists from June 15 જિલ્લામાં કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભયારણ્યની મુલાકાતે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવતા હોય છે. દર વર્ષે ઘુડખર અભયારણ્યની 15000થી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષે તેમાં વધારો થયો છે અને 20,000થી વધુ લોકોએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે અને ઘુડખરોને […]


