1. Home
  2. Tag "Closed"

અરવલ્લી જિલ્લાની નવ પ્રા. શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં, ભાજપની નીતિ સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદઃ શિક્ષણને વ્યાપાર બનાવી સરકારી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતનાં અરવલ્લી જિલ્લાની 9 સરકારી પ્રા.શાળાઓને ભાજપ સરકારે ખંભાતી તાળાં મારી દીધા છે. સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો અને ખાસ કરીને દીકરીઓનો શિક્ષણ […]

30 હજાર મોબાઈલ નંબર થશે બંધ, 400 મોબાઈલ ફોન પણ બ્લોક કરાશે

સરકાર સ્કેમર્સ સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તમે જોયુ હશે કે, ઘણા લોકોના પાસે આજકાલ વિજળી કનેક્શન કાપવાના મેસેજ ખુબ આવતા હશે. તેના સિવાય KYCના પણ મેસેજ આવા હશે. આ બંન્ને ફર્જી મેસેજ છે અને આ મેસેજ દ્વારા લોકોને જાળમાં ફસાવી ચૂનો લગાવવામાં આવે છે. હવે સરકારએ આવા છેતરપિંડી કરનારાઓ સામે મોટી કાર્યવાહી […]

ગાંધીનગર: કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે આઈસ ફેક્ટરીઓ બંધ કરાવાઈ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લામાં દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા – શિહોલી મોટી, ઉપરાંત રામદેવપુરાવાસ કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ જોવા મળ્યા. કેસ મળતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી આ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા. તેમણે આ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી પગલાં ભરવા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતાં. ગાંધીનગર જિલ્લા […]

દેશમાં 6.80 લાખ શંકાસ્પદ સિમકાર્ડની વેરિફિકેશન બાદ બંધ કરાશે

નવી દિલ્હીઃ સાયબર ક્રાઇમને રોકવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે, ટેલિકોમ વિભાગ સક્રિય થયું છે. ટેલિકોમ વિભાગને લગભગ 6 લાખ 80 હજાર નકલી અને ગેરકાયદેસર મોબાઇલ નંબર મળ્યા છે. વિભાગને શંકા છે કે આ તમામ સિમ કાર્ડ અમાન્ય અથવા નકલી ઓળખના પુરાવા (POI) અને સરનામાના પુરાવા (POA) તેમજ KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા […]

હરિદ્વાર અને ઋષિકેશમાં 3 દિવસ ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ કરાયું

નવી દિલ્હીઃ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને જોતા હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર 17 થી 19 મે સુધી બંધ રાખવામાં આવશે. એમ ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના ડિરેક્ટર સુમિત પંતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર ત્રણ દિવસ માટે બંધ કરવામાં […]

ભારતમાં દવાઓનું ઉત્પાદન કરતી ઘણી વિદેશી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ટૂંક સમયમાં બંધ થવાની સ્થિતિ

નવી દિલ્હીઃ તાજેતરમાં સ્વિસ ફાર્મા કંપની ‘નોવાર્ટિસ’એ એક ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાત હેઠળ કેટલીક બાબતોને સૂચિબદ્ધ કરવામાં આવી છે. નોવાર્ટિસ ઈન્ડિયા લિમિટેડની વ્યૂહાત્મક સમીક્ષા શરૂ કરવામાં આવી છે. જેના આધારે તે ભારતમાં દવાઓનું ઉત્પાદન બંધ કરી શકે છે. જેમાં સબસિડિયરી કંપનીમાં તેના હિસ્સાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. માત્ર ત્રણ મહિના પહેલા, યુકેની […]

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ગરબડીના આક્ષેપો વચ્ચે આખો દિવસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રહ્યું

નવી દિલ્હીઃ તાજેતરમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જોકે, ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબ થયા બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો સિલસિલો શરૂ થયો હતો. ઘણા પક્ષોએ પરિણામોને ગડબડીનો આરોપ લગાવ્યો છે. એક તરફ પીટીઆઈ ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવીને વિરોધ કરી રહી છે. બીજી તરફ, સમાચાર આવી રહ્યા છે કે, પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આખા દિવસ માટે પ્રતિબંધ […]

નવા વર્ષના પહેલા જ મહિનામાં 16 દિવસ બંધ રહેશે બેંક

મુંબઈ:જો તમે પણ આવતા મહિને કોઈપણ દિવસે બેંકનું કામકાજ હોય તો પહેલા રજાઓની લિસ્ટ તપાસો. એવું બની શકે છે કે જે દિવસે તમે બેંકમાં જવાનું નક્કી કર્યું છે તે દિવસે બેંકની રજા હોય. નોંધનીય છે કે, બેંકોની ઓનલાઈન સેવાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે. આ ઉપરાંત બેંકના એટીએમ પણ ખુલ્લા રહે છે. 2024નું વર્ષ […]

આર્થિક કંગાળ પાકિસ્તાનમાં છ હોસ્પિટલો બંધ થવાની આરે, સ્ટાફને નથી મળ્યો પગાર

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જેથી લોકોની હાલક કફોડી બની છે. દરમિયાન ઇસ્લામાબાદની તમામ પાંચ જાહેર ક્ષેત્રની હોસ્પિટલો અને લાહોરની શેખ જાયદ હોસ્પિટલ બંધ થવાની આરે છે. અહીંની આ હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે 11 અબજ પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રદાન કરવાની નાણા વિભાગની વિનંતીને ફેડરલ આરોગ્ય મંત્રાલયે ફગાવી […]

ભારતમાં ડિજીટલ છેતરપીંડી અટકાવવા માટે અત્યાર સુધીમાં 52 લાખ મોબાઈલ કનેક્શન બંધ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતા હજારો લોકો ઓનલાઈન બેંકીગનો ઉપયોગ કરી રહ્યાં છે, બીજી તરફ સાયબર ઠગો પણ સક્રિય બન્યાં છે. જેથી મોદી સરકારે પણ હવે સાયબર ઠગો સામે કાનૂની કાળિયો કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. મોદી સરકારે સાઈબર ક્રાઈમ, છેતરપીંડી તેમજ બોગસ ફોન કોલ્સના બનાવો અટકાવવા રૂપરેખા તૈયાર કરી છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code