1. Home
  2. Tag "CM Pushkar Singh Dhami"

ઉત્તરપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો કરાશે સર્વે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગેર માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે શરૂ થઈ ચુક્યો છે અને યોગી સરકારના આ નિર્ણયનો અનેક મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરાખંડમાં પણ મદરેસાઓના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાના સર્વેને જરૂરી ગણાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં મદરેસાના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે […]

CM પુષ્કર સિંહ ધામીનો મોટો નિર્ણય,કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ 

ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ CM પુષ્કર સિંહ ધામીનો મોટો નિર્ણય   દહેરાદુન :ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.એક મોટો નિર્ણય લેતા રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લોકોને કેદારનાથ ધામમાં વીઆઈપી દર્શન માટે સંપૂર્ણપણે રોકી દીધા છે.આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.ચારધામ યાત્રા માટે મોટાભાગના […]

ઉત્તરાખંડ પેટાચૂંટણીઃ ચંપાવત બેઠક ઉપરથી સીએમ પુષ્કરસિંહ ધામીએ ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચંપાવત વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ અહીંથી સીએમ પુષ્કર સિંહ ધામીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સીએમ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ભાજપના ધારાસભ્ય કૈલાશ ગહતોરીના રાજીનામા બાદ ખાલી પડી હતી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ સોમવારે ચંપાવત પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. આ […]

કેદારનાથ ધામના દ્વાર શુભ મૂહર્તમાં ખોલવામાં આવ્યા,પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી

વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર પીએમ મોદીના નામેથી કરવામાં આવી પહેલી પૂજા CM ધામી સહિત 10 હજાર ભક્તો રહ્યા ઉપસ્થિત દહેરાદુન :કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે સવારે 06:26 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદાર ધામમાં બાબાના ભક્તો તેમના દર્શન અને પૂજા કરી શકશે.બાબાના મંદિરને દસ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું […]

યાત્રાળુઓ માટે ખુશખબર! 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રાનો થશે પ્રારંભ

ચારધામ યાત્રા કરવા ઇચ્છુક યાત્રાળુઓ માટે ખુશખબર 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થશે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ કર્યું એલાન નવી દિલ્હી: ચારધામ યાત્રા કરવા માંગતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે. ઉત્તરાખંડમાં 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થવા જઇ રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું એલાન કરતા કહ્યું કે, ચારધામ યાત્ર 18 સપ્ટેમ્બરથી […]

ઉત્તરાખંડ: શપથ લીધા બાદ એક્શન મોડમાં જોવા મળ્યા સીએમ પુષ્કરસિંહ ધામી,પહેલી કેબિનેટની બેઠકમાં યુવાનોના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

ઉતરાખંડના સીએમ એક્શન મોડમાં મોડીરાત્રે યોજી કેબિનેટની પ્રથમ બેઠક યુવાનોના હિતમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો   દહેરાદૂન :પુષ્કરસિંહ ધામીએ રવિવારે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યના 11 મા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ ધામી એક્શન મોડમાં જોવા મળ્યા. શપથ લેતાંની સાથે જ ધામીએ મોડીરાત્રે કેબિનેટની પ્રથમ બેઠક લીધી અને યુવાનો અને બેરોજગારના હિતમાં ઘણા મહત્વપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code