1. Home
  2. Tag "Cm Yogi Adityanath"

હનુમાનગઢી પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે આપ્યું નિવેદન,કહ્યું- દીપોત્સવ કાર્યક્રમની સાક્ષી બની છે દુનિયા

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પ્રવાસે છે. અહીં તેમણે નિવેદન જારી કરીને કહ્યું કે દેશ અને દુનિયા અયોધ્યાના દીપોત્સવના સાક્ષી બન્યા છે. 54 દેશોના રાજદ્વારીઓ આવીને નવી અયોધ્યાના દર્શન કર્યા છે. દીપોત્સવનું ભવ્ય સ્વરૂપ એ જ શ્રેણીનો એક ભાગ હતું જે વડાપ્રધાન મોદીના વિઝન મુજબ આગળ વધી રહી છે. દિવાળીનો તહેવાર આપણા બધા […]

UP CMOની WhatsApp ચેનલ શરૂ,હવે લોકો WhatsApp પર સીએમ યોગી આદિત્યનાથ સાથે સીધા જ કનેક્ટ થઈ શકશે

દિલ્હી: ઉત્તર પ્રદેશ સરકારે મુખ્યમંત્રી કાર્યાલય સાથે સામાન્ય લોકોના સંચારની સુવિધા માટે ‘મુખ્યમંત્રી કાર્યાલય, ઉત્તર પ્રદેશ’ નામની નવી WhatsApp ચેનલ શરૂ કરી છે. લોકો આ ચેનલ દ્વારા તેમના મંતવ્યો શેર કરી શકે છે, એમ શનિવારે એક સરકારી નિવેદનમાં જણાવાયું છે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે સરળતાથી ચિંતાઓ શેર કરો. પ્રાપ્ત માહિતી અનુસાર, ચેનલની જાહેરાત માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ‘X’ […]

સીએમ યોગી આદિત્યનાથ દિલ્હીમાં પીએમ મોદીને મળશે,રામ મંદિરના ઉદ્ઘાટન માટે આપશે આમંત્રણ

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 5 સપ્ટેમ્બર એટલે કે આજરોજ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે યોગી આદિત્યનાથ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન અને પૂજા માટે પીએમ મોદીને આમંત્રણ આપશે. યોગી આદિત્યનાથ બેઠક દરમિયાન રામ મંદિર સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. રામ મંદિરમાં […]

સુપરસ્ટાર રજનીકાંત સીએમ યોગી આદિત્યનાથ સાથે ‘જેલર’ ફિલ્મ જોશે

લખનઉ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત શુક્રવારે સાંજે લખનઉ પહોંચી ગયા છે. તેઓ શનિવારે એટલે કે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળશે અને સાથે ફિલ્મ ‘જેલર’ જોશે. માનવામાં આવે છે કે આ દરમિયાન બંને વચ્ચે યુપીના ગ્રેટર નોઈડામાં બનવાની ફિલ્મ સિટીને લઈને ચર્ચા થઈ શકે છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રમોશન […]

જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો વિવાદ થશેઃ સીએમ યોગી આદિત્યનાથ

લખનૌઃ જ્ઞાનવાપી મામલો હાલ કોર્ટમાં પેન્ડીંગ છે, મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હાવાના દાવા સાથે હિન્દુ પક્ષ જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ સર્વેની માંગણી કરી રહ્યું છે, બીજી તરફ મુસ્લિમ પક્ષ દ્વારા 1000 વર્ષ કરતા પણ વધારે સમયથી મસ્જિદ હોવાનો દાવો કરી રહ્યું છે. એએસઆઈ સર્વેને લઈને આગામી દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે. દરમિયાન […]

સીએમ યોગી આદિત્યનાથ વિશ્વ પર્યાવરણ દિવસ પર 5800 ગ્રામ પ્રધાનોને ઓનલાઈન શપથ લેવડાવશે

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોરખપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન રાજ્યની તમામ 58000 ગ્રામ પંચાયતો અને 762 મ્યુનિસિપલ સંસ્થાઓમાં પર્યાવરણ સુરક્ષા માટે ઓનલાઈન માધ્યમથી શપથ લેવડાવવામાં આવશે. તમામ ગ્રામ પ્રધાનો, નગર પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, મેયર અને ગ્રામ પંચાયતો, નગરપાલિકા સંસ્થાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ પોતે પર્યાવરણને અનુકૂળ […]

વિદેશમાં PMના સન્માનથી 140 કરોડ દેશવાસીઓનું સન્માન વધ્યું – CM યોગી આદિત્યનાથ

લખનઉ : રાજ્યના વડા યોગી આદિત્યનાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ સરકારની ઉપલબ્ધિઓની યાદી આપી. યોગીએ કહ્યું કે અમે છેલ્લા 9 વર્ષમાં દેશની બદલાયેલી સ્થિતિ જોઈ છે. છેલ્લા 9 વર્ષના ગાળામાં આપણે નવું ભારત જોયું છે. વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમે ત્રણ દેશોના અમારા તાજેતરના પ્રવાસમાં આ અનુભવ્યું. અમે […]

યુપી: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મંત્રીઓ સાથે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ નિહાળશે,મહિલા સભ્યોને પણ અપાયું આમંત્રણ

લખનઉ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના કેબિનેટ સાથીદારો સાથે શુક્રવારે સવારે 11.30 વાગ્યે લોક ભવનના ઓડિટોરિયમમાં લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ નિહાળશે. યુએફઓ સિને મીડિયા નેટવર્કના સહયોગથી આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં મહિલાઓની મજબૂત હાજરી હશે. ભાજપના મહિલા મોરચા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મહિલા સભ્યોને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મહિલા અધિકારીઓ […]

જાન્યુઆરીમાં દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સીએમ યોગી પણ થશે સામેલ

સીએમ યોગી વિશઅવ આર્થિ મંચની બેઠકનો ભાગ બનશે પીએમ મોદી સહીતના 100 ભારતીયો બેઠકમાં ભાગ લેશે દિલ્હીઃ- જાન્યુઆરી મહિનામાં દાવાોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠક યોજાનાર છે.આ બેઠકમાં ઉત્તરપ્રદેશના સીએમ  યોગી આદિત્યનાથ, અશ્વિની વૈષ્ણવ, સીએમ બોમાઈ અને સ્મૃતિ ઈરાની સહિત 100 થી વધુ ભારતીયો આવતા મહિને દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. યોગી […]

હવે સીએમ યોગી દિલ્હી NCRની તર્જ પર બનાવશે ‘સ્ટેટ કેપિટલ રિજન – લખનૌ સહીતના જીલ્લાઓ આ યોજનામાં જોડાશે

સીએમ યોગદીનું લોંગ વિઝન હવે દિલ્હી એનસીઆરની તર્જ પર ઉત્તરપ્રદેશના જીલ્લાઓ  લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના પ્રદેશને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં મોખરે રહ્યા છે, રાજ્યનો સતત વિકાસ તેમના સીએમ બન્યા બાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સીએમ યોગી પોતાના રાજ્યને દિલ્હી એનસીઆરના તર્જ પર બનાવાવા જઈ રહ્યા છે.નેશનલ કેપિટલ રિજનની તર્જ પર, ‘ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code