હરિયાણા-દિલ્હીના શહેર/નગર વચ્ચેની બસ સેવાઓ નું સંચાલન EV/CNG/BS-6 બસોના માધ્યમથી કરાશે
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ની અંદર કાર્યદક્ષ અને સ્વચ્છ જાહેર પરિવહન સેવાઓને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે એનસીઆર અને એની આસપાસનાં વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (સીએક્યુએમ)એ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (યુપી)ની રાજ્ય સરકારોને દિલ્હી અને એનસીઆરમાં અન્ય શહેરો/નગરોને સેવા આપતી આંતર-શહેર/આંતર-રાજ્ય બસ સેવાઓનાં સંબંધમાં લક્ષિત સમયમર્યાદાનો કડક અમલ કરવા સૂચના આપી છે. રાજ્યો માટે લક્ષિત સમયમર્યાદા […]