1. Home
  2. Tag "CNG"

હરિયાણા-દિલ્હીના શહેર/નગર વચ્ચેની બસ સેવાઓ નું સંચાલન EV/CNG/BS-6 બસોના માધ્યમથી કરાશે

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ની અંદર કાર્યદક્ષ અને સ્વચ્છ જાહેર પરિવહન સેવાઓને મજબૂત કરવાનાં ઉદ્દેશ સાથે એનસીઆર અને એની આસપાસનાં વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (સીએક્યુએમ)એ હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (યુપી)ની રાજ્ય સરકારોને દિલ્હી અને એનસીઆરમાં અન્ય શહેરો/નગરોને સેવા આપતી આંતર-શહેર/આંતર-રાજ્ય બસ સેવાઓનાં સંબંધમાં લક્ષિત સમયમર્યાદાનો કડક અમલ કરવા સૂચના આપી છે. રાજ્યો માટે લક્ષિત સમયમર્યાદા […]

મોટરકારને CNGના બદલે ઈલેક્ટ્રોનિકમાં રૂપાતંરિત કરવાથી અનેક ફાયદા

નવી દિલ્હી: જો તમારી પાસે ડીઝલ અથવા પેટ્રોલ એન્જિનવાળી કાર છે અને તમે તેને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરવા માંગો છો તો તે હાલમાં શક્ય છે. EV કાર સીએનજી વાહનો કરતાં વધુ સુરક્ષિત છે, કારણ કે તેમાં વપરાતી બેટરી સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવે છે અને પછી જ તેનો ઉપયોગ વાહનોમાં થાય છે. જૂના […]

ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારને હવે વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફત અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીમાં લોકોની આર્થિક મુશ્કેલીઓ વધી છે. દરમિયાન સરકારે સામાન્ય અને ગરીબ પરિવારનોને દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને વર્ષમાં બે ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત સીએનજી-પીએનજી વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી સામાન્ય અને ગરીબ પરિવારોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સુત્રોના જણાવ્યા […]

રાજધાની દિલ્હીમાં CNG અને PNG નાં ભાવમાં નોંધાયો વધારો – આજથી નવા દર ચૂકવવા પડશે

રાજધાનીમાં સીએનજી-પીએનજીના ભાવ વધ્યા મોંધવારીનો બેવડો માર જનતા પર દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, પેટ્રોલ ડિઝલના ભાવ જ્યાં આસમાને પહોંચ્યા છે ત્યા બીજી તરફ હવે દિલ્હી એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે ,રાત્રે 12 વાગ્યા બાદ દિલ્હીમાં નવા દરો લાગૂ કરાયા છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્રારા નવી કિંમત લાગુ થયા […]

ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનું પીએમ મોદી કરશે શિલાન્યાસ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી […]

અદાણી ટોટલ ગેસનું Q1 FY23 પરિણામ જાહેરઃ PNG ગ્રાહકોની સંખ્યા 6 લાખને પાર, સીએનજી સ્ટેશનો વધીને 349 થયા

અમદાવાદ, 4 ઑગસ્ટ 2022: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) 30 જૂન 2022ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાની ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીની જાહેરાત કરી હતી. સ્ટેન્ડઅલોન ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સ: વિગતો UoM Q1 FY23 Q1 FY22 % Change YoY ઓપરેશનલ પર્ફોર્મન્સ વેચાણ વોલ્યુમ MMSCM 183 140 31% CNG વેચાણ […]

મુંબઈમાં CNGના ભાવમાં 4 રૂપિયા અને PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો

CNG અને PNGના ભાવમાં વધારો મુંબઈમાં CNGના ભાવમાં 4 રૂપિયા PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં રહેતા લોકોને મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મોટો ઝટકો આપ્યો છે.MGLએ ફરી એકવાર મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.જે બાદ CNGની કિંમતમાં 4 રૂપિયા અને PNGની કિંમતમાં 3 રૂપિયાનો વધારો થયો છે.ગેસની આ […]

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર આગામી દિવસોમાં AMTSની CNG અને ઈ-બસો દોડશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાલુ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની તમામ બસો CNG અને ઇલેક્ટ્રિકથી દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવા વાડજમાં બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં […]

જનતા પર મોંધવારીનો માર – સીએનજી બાદ  હવે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો

સીએનજી બાદ એનપીજી ગેસના ભાવ વધ્યા સતત વધી રહ્યા છે ગેસ,પેટ્રોલ અને ડિઝલના ભાદ   દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર પડી રહ્યો છે, છેલ્લા ઘણા દિવસોથી સતતપેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તો સાથે જ શાકભાજી,દાળશ-કઠોળ પમ મોંધા થઈ રહ્યા છે, આ દરેક બાબતની અસર જનતાના ખીસ્સા પર પડી રહી છે, સીેનજી ગેસના ભાવ વધ્યા […]

કાનપુરઃ સીએનજીની અછતને પગલે 12 સીએનજી સ્ટેશનો બંધ, વાહન ચાલકોની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે કાનપુરમાં સીએનજી સપ્લાય અટક્યું છે. ગેસની સપ્લાય ના હોવાને કારણે કાનપુર શહેરના 12 સીએનજી રીફિલિંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે. જેથી ગણતરીના સ્ટેશનો ઉપર વાહન ચાલકો લાઈનો લગાવીને સીએનજી ભરાવી રહ્યાં છે. કાનપુર શહેરમાં 34 સીએનજી સ્ટેશનોમાં ગેસની સપ્લાય સીયુજીએલ કરે છે. બંધ થયેલા 12 રીફિલિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code