કોરોનાકાળમાં સીએનજીનો વપરાશ રાજ્યમાં 32 ટકા જેટલો ઘટ્યો, શાળા-કોલેજ બંધ હોવાથી વપરાશમાં નોંધાયો ઘટાડો
કોરોનાકાળમાં સીએનજીનો વપરાશ ઘટ્યો સીએનજીનું વેચાણ વિતેલા વર્ષના કેટલાક મહિનામાં 32 ટકા ઘટ્યું અમદાવાદ – સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યમાં શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી, જેને લઈને વાહન વ્યવહારનો નપરાશ પણ ઓછો થયેલો જોવા મળ્યો હતો. જેની અસર પેટ્રોલ ડિઝલના વપરાશ પર જોવા મળી રહી છે. […]


