દિલ્હીમાં માત્ર એક દિવસનો કોલસો બચ્યો,ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે…
ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજકાપ દિલ્હીમાં બચ્યો માત્ર એક દિવસનો કોલસો દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહી આ વાત દિલ્હી:દેશના ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજ કાપ મુકવામાં આવ્યો છે.આ અંગે દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે,આખા દેશમાં કોલસાની ભારે અછત છે,કોઈ બેકઅપ નથી, વીજળીનો સંગ્રહ કરી શકાતો નથી. આજે ઘણી જગ્યાએ […]