1. Home
  2. Tag "coconut oil"

નાળિયેર તેલ અને ફટકડીનું મિશ્રણ દાગ રહિત ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા ડાઘ વગરની અને ચમકદાર હોય. પરંતુ આજના સમયમાં વધતા પ્રદૂષણ, ધૂળ, ખાવાની ખોટી આદતો અને તણાવને કારણે ત્વચા પર ફોલ્લીઓ અને કરચલીઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં કુદરતી ઉપાયો સૌથી સુરક્ષિત અને અસરકારક છે. ફટકડી અને નારિયેળ તેલનું મિશ્રણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. […]

નારિયેળ તેલ ત્વચા માટે વરદાન સમાન, તેને ચહેરા પર લગાવવાના ફાયદા

શું તમે જાણો છો કે નાળિયેર તેલ તમારા ચહેરાની ત્વચા માટે વરદાન સમાન છે? તેમાં રહેલા ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને બેક્ટેરિયલ ગુણધર્મોને કારણે, આ તેલ તમારી ત્વચાને કુદરતી સુંદરતા પ્રદાન કરે છે. આ તેલ ફક્ત મોઇશ્ચરાઇઝર તરીકે જ કામ કરતું નથી, પરંતુ તે તમારી ત્વચાને બીજા ઘણા ફાયદા પણ પૂરા પાડે છે. તેનો નિયમિત ઉપયોગ […]

નારિયેળ તેલ ત્વચા માટે વરદાન સમાન, તેને ચહેરા પર લગાવવાના ફાયદા

શું તમે જાણો છો કે નાળિયેર તેલ તમારા ચહેરાની ત્વચા માટે વરદાન સમાન છે? તેમાં રહેલા ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ અને બેક્ટેરિયલ ગુણધર્મોને કારણે, આ તેલ તમારી ત્વચાને કુદરતી સુંદરતા પ્રદાન કરે છે. આ તેલ ફક્ત મોઇશ્ચરાઇઝર તરીકે જ કામ કરતું નથી, પરંતુ તે તમારી ત્વચાને બીજા ઘણા ફાયદા પણ પૂરા પાડે છે. તેનો નિયમિત ઉપયોગ […]

શિયાળાની ઋતુમાં નારિયેળ તેલ ખૂબ જ ઉપયોગી છે, આ રીતે ઉપયોગ કરો

શિયાળો શરૂ થતાં જ વાળની સમસ્યા શરૂ થઈ જાય છે. સ્ત્રી હોય કે પુરૂષ, દરેકને વાળ સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે ડેન્ડ્રફ, વાળ નબળા પડવા અને તૂટવા. આવી સ્થિતિમાં, વાળની યોગ્ય કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, નાળિયેર તેલ વાળને યોગ્ય રીતે પોષણ આપવામાં ઘણી મદદ કરે છે. નાળિયેર […]

ખજૂરને પાણીની જગ્યાએ નારિયેળ તેલમાં પલાળી ખાલી પેટ ખાઓ, અઠવાડિયામાં દેખાશે આશ્ચર્યજનક ફાયદા

નારિયેળ તેલમાં ખજૂર પલાળીને ખાવાથી શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. આ વાત થોડી અટપટી લાગી શકે છે. તેના ઘણાબધા ફાયદા વિશે જાણો. હાલમાં જ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને કર્લી ટેલ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે દરરોજ સવારે ખાલી પેટે નાળિયેર તેલમાં પલાળેલી ખજૂર ખાય છે. ખજૂરમાં પ્રાકૃતિક ખાંડ હોય […]

ચશ્માના કાચ પરના ડાઘ-ધબ્બા દુર કરવા અજમાવો આ ઉપાય, કાચ બદલાવવાની નહીં પડે જરૂર

જ્યારે ચશ્માના કાચ પર સ્ક્રેચીસ પડી જાય છે ત્યારે જોવામાં સમસ્યા ઉભી થાય છે.. ઘણા લોકો સ્ક્રેચીસથી કંટાળીને ચશ્માના કાચ બદલાવી નાંખે છે.. પરંતુ વારંવાર આમ કરવું ખર્ચાળ સાબીત થાય છે.. તેથી અમે તમને અહીં કેટલીક સરળ ટિપ્સ આપવા જઇ રહ્યા છે જેનાથી ચશ્માના કાચ પરના સ્ક્રેચીસ મહદઅંશે દુર થઇ શકે છે. વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ […]

શિયા બટર અને નાળિયેર તેલથી બનાવો વિન્ટર ક્રીમ,હાથ-પગ થઈ જશે માખણ કરતા પણ મુલાયમ

શિયાળો આવતા જ હાથ-પગની ત્વચામાં તિરાડ પડવા લાગે છે. તમારો ચહેરો ગમે તેટલો ચમકદાર હોય, ફાટેલા હાથ-પગ તમારી સુંદરતા બગાડી શકે છે. શિયાળામાં, જો તમારી ત્વચા વધુ પડતી શુષ્ક રહે છે અને બજારમાં ઉપલબ્ધ ક્રીમ અને લોશન કોઈ અસર નથી બતાવતા, તો અમે તમને એક ખૂબ જ અસરકારક ક્રીમ વિશે જણાવી રહ્યા છીએ.ખાસ વાત એ […]

પીળા દાંત સહિત આ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે નારિયેળ તેલ,રાતોરાત દેખાય છે અસર

કોકોનટ ઓયલ એટલે કે નારિયેળ તેલ ત્વચા, વાળ અને સ્વાસ્થ્યની સારી રીતે કાળજી લઈ શકે છે. નારિયેળ તેલ જે શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ માનવામાં આવે છે, તેને દિનચર્યામાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેનું નુકશાન પણ ઓછું છે. તેમાં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે આપણી ત્વચાને અંદર […]

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો આ વિટામિન,ચહેરા પર ચમક લાવવાની સાથે ઘણી સમસ્યાઓ થશે દૂર

નાળિયેર તેલ અને વિટામિન ઇ બંને ત્વચા માટે અલગ અલગ સંયોજનો છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેનો એકસાથે ઉપયોગ ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.જી હા, નાળિયેર તેલમાં મોઇશ્ચરાઇઝિંગ કમ્પાઉન્ડ હોય છે, જ્યારે વિટામિન ઇ એક એવું સંયોજન છે જે ચહેરા પરની કરચલીઓ ઘટાડવાની સાથે ત્વચાના છિદ્રોને સાફ કરવામાં […]

જો બાળક ઊંઘતું નથી તો નારિયેળ તેલથી કરો માલિશ,Sleeping Pattern સુધરશે

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સ્વસ્થ રહે અને તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.ખાસ કરીને જો બાળક નાનું હોય તો તેને ખાસ કાળજીની જરૂર હોય છે.બાળકના સારા વિકાસ માટે પોષણની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.પરંતુ ઘણી વખત માતા-પિતા ચિંતિત હોય છે કે,બાળકો રાત્રે સારી રીતે ઉંઘી શકતા નથી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code