હિમાચલમાં હિમવર્ષાને પગલે ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળવાની શકયતા
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં શીત લહેર યથાવત છે. શિમલા અને મનાલી સહિત અન્ય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા બાદ મંગળવારે સૂર્યપ્રકાશ જોવા મળ્યો હતો. જો કે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મંગળવારે સવારે ધુમ્મસના કારણે બિલાસપુર, ઉના, મંડી અને સુંદરનગરમાં ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ છે. બિલાસપુરમાં વિઝિબિલિટી માત્ર 50 મીટર સુધી મર્યાદિત […]