1. Home
  2. Tag "Collector"

રાજકોટના 28 વિસ્તારમાં જાન્યુઆરી 2026 સુધી અશાંતધારાનો થશે અમલ

–       રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંકરસંક્રાતિ બાદ લેવાયો નિર્ણય –       રાજકોટમાં પ્રથમવાર અશાંત ધારાનો કાયદો થયો લાગુ –       હવે આ વિસ્તારોમાં મિલકતના ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે અમદાવાદઃ ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાય રહે તે માટે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોના અનેક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મકાન ખરીદ-વેચાણ […]

રાજકોટની 28 સોસાયટીમાં લાગુ કરાયો અશાંતધારો, મહેસુલ વિભાગનું જાહેરનામું

અમદાવાદઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટમાં પ્રથમવાર કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટની 28 જેટલી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારમાં સ્થાવર મિલકતનું હસ્તાંતરણ કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદ્દબાતલ ગણાશે. અમદાવાદ અને રાજકોટ સહિત છ મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજકોટમાં કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code