1. Home
  2. Tag "Colombia"

કોલંબિયા: સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, નવ સૈનિકોના મોત

નવી દિલ્હીઃ સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મી હેલિકોપ્ટર ઉત્તરી કોલમ્બિયાના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર નવ સૈનિકોના મોત થયા હતા. કોલંબિયાના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર સાન્ટા રોઝા ડેલ સુરની નગરપાલિકામાં સૈનિકો માટે પુરવઠો લઈ જઈ રહ્યું હતું. આ વિસ્તારમાં તાજેતરમાં નેશનલ લિબરેશન આર્મી ગેરિલા જૂથ અને ‘ગલ્ફ ક્લાન’ તરીકે […]

કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ

કોલંબિયામાં ભૂકંપના આંચકા  6.3ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ દિલ્હી: કોલંબિયાની રાજધાની બોગોટામાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપ બાદ સાયરન વાગવા લાગ્યું અને થોડીવાર પછી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. આ દરમિયાન એક મહિલાએ 10મી બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. જો કે ભૂકંપના કારણે જાનહાની કે જાનમાલના નુકસાનની વાત સામે […]

કોલંબિયામાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી,કાટમાળમાં બસ દટાઈ,33 લોકોના મોત

દિલ્હી:કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં બસ અને અન્ય વાહનો દટાઈ જવાથી ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે.કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સોમવારે શોક વ્યક્ત કરતા કહ્યું કે,સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારોની સાથે છે. કોલંબિયાના ગૃહમંત્રી અલ્ફોન્સો પ્રાદાએ કહ્યું કે,અમે બધા આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ, અત્યાર સુધીમાં અમને 3 સગીર સહિત […]

એસ જયશંકરે કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજ સાથે કરી મુલાકાત, બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત  

એસ જયશંકર કોલંબિયાના વિદેશ મંત્રીને મળ્યા માર્તા લુસિયા રામિરેજ સાથે કરી મુલાકાત બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત   દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના પ્રવાસે આવેલ કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજની સાથે શનિવારના રોજ મુલાકાત કરી હતી.બંનેએ સ્વાસ્થ્ય, દવા, બાયોટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે વિસ્તૃત વાતચીત કરી હતી.રામિરેજ કોલંબિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code