ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જી-20નો પ્રારંભ, દેશ-વિદેશના 600 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે આજથી જી-20 બેઠકનો પ્રારભં થયો હતો. સવારે 10 વાગે ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ સહિત ભારત સરકાર તરફથી મુખ્ય અધિકારી અમિતાભ કાન્ત, તથા ઉધોગના આંતરરાષ્ટ્ર્રીય વેપાર વિભાગના અનુરાગ જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નાણા વિભાગના અગ્ર સચિવ […]