સનાતન ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કર્યાં બાદ ઉદયનિધિનો લૂલો બચાવ, જાતિ વ્યવસ્થા ખતમ કરવાનો ઈરાદો
ચેન્નાઈ, 15 મે 2026: સનાતન ધર્મ વિરુદ્ધ ભૂતકાળમાં વાંધાજનક ટીપ્પણ કરીને ચર્ચામાં રહેનાર ડીએમકેના નેતા અને તમિલનાડુના પૂર્વ સીમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાનિલે તાજેતરમાં તમિલનાડુ વિધાનસભામાં સનાતન ધર્મ વિરુધ ટીપ્પણી કર્યા બાદ હવે બચાવની સ્થિતિમાં આવ્યાં છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરુધ્ધ ટીપ્પણી કરતા ભારે વિરોધ થયો હતો અને લોકોએ તેમની સામે નારાજગી વ્યક્ત કરી […]


