1. Home
  2. Tag "completed"

દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચાશે, ફેબ્રુઆરી સુધીમાં એક્સપ્રેસ-વે સંપૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આવતા ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. લોકો બંને મહાનગરોની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકશે. તેમણે કહ્યું કે, આ એક્સપ્રેસ વેની ગુણવત્તા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે. અમારા કામ પર નજર કરીએ તો દેશના તમામ ભાગોમાં એક્સપ્રેસ વે, ડબલ […]

વર્ષ 2026ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે: બળવંતસિંહ રાજપૂત

અમદાવાદઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ […]

ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટનું બાંધકામ ઓકટોબર 2023 સુધીમાં પૂર્ણ થશે

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે AIIMS રાજકોટના નિર્માણકાર્ય સંદર્ભે જણાવ્યું કે, હાલ રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ AIIMS – રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે તેમ તેમણે જણાવીને આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતુ. એઇમ્સ એ રાજયના […]

ભારતઃ કોલસા ક્ષેત્ર 2027 સુધીમાં 67 પ્રથમ માઇલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરશે

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયના અધિક સચિવ એમ. નાગરાજુની અધ્યક્ષતામાં કોલસા કંપનીઓના ફર્સ્ટ માઈલ કનેક્ટિવિટી (FMC) પ્રોજેક્ટ્સની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કોલસો મંત્રાલય 67 FMC પ્રોજેક્ટ્સ (59-CIL, 5-SCCL અને 3- NLCIL) સાથે વાર્ષિક 885 MTની કોલ લોડિંગ ક્ષમતા સાથે કામ કરે છે. આ પ્રોજેક્ટ્સ 2027 સુધીમાં પૂર્ણ થશે. રોડ દ્વારા ખાણોમાંથી કોલસાના […]

રાજકોટ એઇમ્સઃ ઇન્ડોર હોસ્પિટલ બ્લોક અને એકેડેમી બ્લોકને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ

અમદાવાદઃ રાજકોટના પરાપીપળીયા પાસે નિર્માણધીન એઇમ્સ હોસ્પિટલની નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીએ સ્થળ મુલાકાત કરી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સી. ડી. એસ. કટોચ તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન દ્વારા એઇમ્સ પ્રોજેક્ટની સિવિલ વર્ક, એકેડેમિક, સ્ટાફ રિક્રુટમેન્ટ, સાધનોની ખરીદીની પ્રવર્તમાન પરિસ્થિતિની રૂપરેખા પૂરી પાડી હતી઼. હાલ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. તેમજ […]

ઋષિકેશઃ “બજરંગ સેતુ”નું બાંધકામ જુલાઈ 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ બજરંગ સેતુનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઋષિકેશમાં નિર્માણધીન બજરંગ સેતુનું નિર્માણ કાર્ય જુલાઈ 2023માં પૂર્ણ થવાની શકયતા છે. ઉત્તરાખંડમાં […]

કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચાર યુનિટ 2027 સુધીમાં પૂર્ણ થશેઃ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશના રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, હાલમાં, કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના 1000 મેગાવોટ ક્ષમતાના યુનિટ્સ 1 અને 2 પહેલાથી જ કાર્યરત છે અને દરેક 1000 મેગાવોટના બાકીના ચાર યુનિટ નિર્માણાધીન છે. […]

પુણે-સતારા હાઇવે: ખંભાતકી ઘાટ પર નવો 6-લેન ટનલ પ્રોજેક્ટ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના

નવી દિલ્હીઃ પુણે-સતારા હાઈવે (NH-4) પર ખંભાતકી ઘાટ ખાતે નવી 3-લેન જોડી એટલે કે કુલ 6-લેન ટનલ છે. હાલમાં આ કામગીરી સંપૂર્ણ ઝડપે ચાલી રહી છે, અને માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સતારા-પુણે દિશામાં હાલના […]

અમદાવાદના સાબરમતી નદી પરના ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ, PM મોદી લોકાર્પણ કરશે

અમદાવાદઃ  શહેરમાં રિવરફ્રન્ટના વિકાસ બાદ સાબરમતી નદી પર રૂપિયા 75 કરોડના ખર્ચે આઈકોનિક ફુટ ઓવરબ્રિજની કામગીરી મોટાભાગની પૂર્ણ  થઈ ગઈ છે. આ ફુટ ઓવરબ્રિજનું લોકોર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. આ ફુટ ઓવરબ્રીજ માત્ર શહેરીજનોને જ નહી બહારગામથી અમદાવાદ આવતા લોકો માટે પણ ફરવાનું આકર્ષણનું સ્થળ બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર માટે વધુ […]

જ્ઞાનવાપી મસ્જિદમાં પ્રથમ દિવસનું વિડીયોગ્રાફી સર્વેક્ષણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ

લખનૌઃ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર વિડીયોગ્રાફી સર્વેક્ષણ કાર્ય શનિવારે પ્રથમ દિવસે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ દરમિયાન બેઝમેન્ટના પાંચ રૂમનો સર્વે કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ વીડિયોગ્રાફી ચાલુ રહેશે. સર્વે બાદ ઉપરોક્ત જગ્યા ફરીથી સીલ કરવામાં આવી છે. વાદી-પ્રતિવાદી પક્ષે સર્વેની કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સૌ પ્રથમ સર્વે ટીમ સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code