સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલ ગાયબ, કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્નો
અમદાવાદ, 12 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલની તસવીરો ગાયબ હોવા અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે અને ભાજપ સરકારના આ વલણને વખોડી કાઢ્યું છે. આ અંગે આજે રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પ્રેસવાર્તાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના […]


