1. Home
  2. Tag "COngress"

વારા પછી વારો તારા પછી મારો,રાજ્યમાં ઈતિહાસનું પુનરાવર્તન – 4 દાયકા પહેલાં BJPની જે સ્થિતિ હતી તે કોંગ્રેસની  

47 વર્ષ પહેલા ગુજરાતમાં જે સ્થિતિ ભાજપની આજે કોંગ્રેસ તે સ્થાન પર ઈતિહાસનું થયું પુનરાવર્તન બીજેપીની ભવ્ય જીત અમદાવાદઃ- જરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે કોંગ્રેસના તો સુપડાસાફ થતા જોવા મળ્યા છે, પાર્ટી 150 સીટો પર આગળ ચાલી રહી છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.ગુજરાતમાં શપથવિધિ […]

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ : રાજકોટની કંઇ સીટ પર કોણ આગળ

રાજકોટ: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે. મતગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આજે 08.00 વાગ્યાથી રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. રાજકોટની કઈ સીટ પર કોણ આગળ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ ભાજપ રાજકોટ વેસ્ટ ડો.દર્શિતા શાહ ભાજપ […]

ભાજપાએ કોંગ્રેસનો ગઢના કાંકરા ખેરવ્યા, દરિયાપુર બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી ઈતિહાસ રચ્યો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો ઉપર ભાજપ આગળ જોવા મળતી હતી. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દરિયાપુરની બેઠક ઉપર ભાજપાએ ઐતિહાસિક જીત મેળવીને રાજકીય પંડીતોને પણ ચોંકાવી દીધા હતા. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતી ખાડિયા-જમાલપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી. અમદાવાદની ઘાટલોડિયા બેઠક ઉપર ભાજપ જીત તરફ સતત […]

કોંગ્રેસ હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશેઃ જગદીશ ઠાકોર

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની સાથે જ ભાજપા ટ્રેન્ડમાં હતું અને 140થી વધારે બેઠકો ઉપર ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ 24 જેટલી બેઠકો ઉપર આગળ હતી. વર્ષ 2017ની સરખામણીમાં આ ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું જોવા મળી રહ્યું છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રજાના નિર્ણયને સર્વોચ્ચ માન્યો હતો. તેમજ કોંગ્રેસ હવે વર્ષ 2024ની […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ચૂંટણીપંચ ઉપર કર્યાં આક્ષેપ

અમદાવાદ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતુ. દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. પ્રદેશ પ્રમુખ […]

કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડી અને થરાદના ગુલાબસિંહ પર હુમલો થતાં વાતાવરણ ગરમાયું

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની ચૂંટણી હાઈવોલ્ટેજ ડ્રામા જેવી બની છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા બનાસકાંઠામાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક તરફ થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો હોવાની ઘટના બની હતી, તો બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના દાંતાના ઉમેદવાર કાંતિ ખરાડીનો ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો. જોકે મોડી રાત્રે જંગલમાંથી કાંતિ ખરાડી […]

નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 5મી ડીસેમ્બરના રોજ બીજા ચરણની 93 સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના […]

26 જાન્યુઆરીથી શરૂ થશે ‘હાથ સે હાથ જોડો અભિયાન’,રાહુલ ગાંધીનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડશે કોંગ્રેસ

દિલ્હી:કોંગ્રેસ 26 જાન્યુઆરીથી હાથ સે હાથ જોડો અભિયાન શરૂ કરશે.પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ સંચાલન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે 26 જાન્યુઆરીથી અમે ‘હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરીશું, બે મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં દરેક ગ્રામ પંચાયત અને […]

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને ’24 કેરેટ દેશદ્રોહી’ ગણાવતા, કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આવા નેતાઓ માટે પાર્ટીમાં પાછા ફરવાનો કોઈ અવકાશ નથી. સિંધિયા માર્ચ 2020 માં કોંગ્રેસ પાર્ટી સાથેના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા. રમેશે કહ્યું, “સિંધિયા દેશદ્રોહી છે, સાચો દેશદ્રોહી છે અને 24 કેરેટનો દેશદ્રોહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું […]

CM યોગીએ લોકોને ગુજરાતને ‘કોંગ્રેસ મુક્ત’ બનાવવાની કરી અપીલ,કહ્યું- આનાથી તમામ સમસ્યાઓ થશે દૂર

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે શનિવારે લોકોને ગુજરાતને કોંગ્રેસમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી અને દાવો કર્યો હતો કે આનાથી તમામ સમસ્યાઓ હલ થઈ જશે.તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધી રહ્યા હતા. રાજ્ય વિધાનસભાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code