1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસ ભ્રમની રાજનીતિ રમી રહ્યું છે: સંબિત પાત્રા

ભાજપે કોંગ્રેસ પર સાધ્યો પ્રહાર કોંગ્રેસ જમ્મૂ અને કાશ્મીર જેવા મુદ્દા પર ભ્રમ ફેલાવે છે: સંબિત પાત્રા કોંગ્રેસ ભ્રમની રાજનીતિ રમી રહ્યું છે નવી દિલ્હી: ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા રહેતા હોય છે ત્યારે હવે ભાજપે ફરીથી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે, […]

વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોનિયા ગાંધીના નૈતૃત્વમાં જ પ્રચાર-પ્રસાર કરાશે

દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ હોવાનું કહીને બળવાખોરોને સ્પષ્ટ કહ્યું હતું કે, મીડિયા સામે કંઈ પણ બોલવું નહીં. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નૈતૃત્વ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધી તેઓ જ કોંગ્રેસના […]

પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ, સિદ્વુએ સોનિયાએ લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કહ્યું?

પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ સિદ્વુએ સોનિયાને લખ્યો પત્ર પંજાબ સરકાર આ મુદ્દાઓ પર કરે કામ નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ જોવા મળ્યું છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્વુએ રવિવારે કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. સિદ્વુએ પત્ર લખીને કેટલાક મુદ્દાઓ ટાંક્યા હતા અને તેના પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું. […]

કોંગ્રેસની CWCની બેઠકમાં કાયમી અધ્યક્ષ અંગે કરી આ વાત…

દિલ્હીઃ કોંગ્રેસમાં આંતરિક જૂથ બંધી વચ્ચે આજે સોનિય ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સંગટન બદલવાની માંગણી કરતા કેટલાક સિનિયર નેતાઓને તાકીદ કરીને જી-23ને એમ કહીને જવાબ આપ્યો કે, કોંગ્રેસના કાયમી અધ્યક્ષ પોતે છે, તેમણે કહ્યું કે, તેઓ પોતે જ પાર્ટીની સ્થાયી અધ્યક્ષ છે અને તેમને વાત કરવા માટે મીડિયાના સહારાની જરૂર […]

કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓને પરત લાવવાના પ્રયાસો, પ્રદેશ પ્રભારી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે

 અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રભારીનું પદ ખાલી હતું. તેના લીધે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા બદલવાનો નિર્ણય પણ લઈ શકાતો નહતો. આખરે રાજસ્થાનના આરોગ્ય મંત્રી એવા રઘુ શર્માને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ચાર્જ સંભાળવા સાથે શર્માએ અમદાવાદના ભદ્રકાળી માતાજી અને જગન્નાથજી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ કોગ્રેસના પ્રદેશના […]

કોંગ્રેસની CWCની આવતા શનિવારે યોજાશે બેઠકઃ પાંચ વિધાનસભાની ચૂંટણીને લઈને કરાશે ચર્ચા

દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા CWCની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કેટલાક નેતોને મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક આગામી 16મી […]

ગુજરાત કોંગ્રેસની જવાબદારી રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માના હાથમાં, પ્રભારી તરીકે થઈ નિમણૂક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપા દ્વારા તો તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હવે કોંગ્રેસ પણ હવે તેમા પાછળ પડે તેમ નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પ્રથમ નવરાત્રીએ આ જાહેરાત કરી છે. ડો રઘુ શર્માની ગુજરાત સિવાય દાદરાનગર હવેલી, દિવ અને દમણના પણ પ્રભારી તરીકે નિમણૂક કરી છે. કેટલાક પોલિટીકલ જાણકારોના કહેવા અનુસાર […]

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસનું ધોવાણ

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કોર્પોરેશનની 44 બેઠકો પૈકી 41 બેઠક ઉપર ભાજપની જીત થયાનો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દાવો કર્યો હતો. જ્યારે બે બેઠક ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ […]

ગુજરાતમાં ત્રીજી રાજકીય પાર્ટીને કોઈ સ્થાન નથીઃ સીઆર પાટીલે આપ ઉપર કર્યાં પ્રહાર

દિલ્હીઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના જીત બાદ કાર્યકરોમાં ખુશીમાં ફેલાઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ આમ આદમી ઉપર આકરા પ્રહાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી. ગુજરાતના મતદારોને ખબર છે કે રાજ્યનું હિત ક્યાં છે તે સારી રીતે જાણે છે. તેમ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું. આ ચૂંટણીમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલ મુદ્દે વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને વિરોધ કરતા રાજકીય પક્ષો અને નેતા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આવા નેતાઓ અને રાજકીયપક્ષો કૃષિ બિલના નામે ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિપક્ષ ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહ્યાં છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code