ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા શાળા-કોલેજો ફરી શરૂ કરવા અંગે સરકારની વિચારણા
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે, હાલ તો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે કોલેજો, યુનિવર્સિટીઓ અને માધ્યમિક શાળાઓ ફરીથી ખોલવા અંગેની વિચારણા માટે આંતરિક પરામર્શ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કેસમાં […]