1. Home
  2. Tag "conversion"

ટીસીએસ કાંડની જેહાદી નિદા ખાન છેવટે ઝડપાઈ ગઈ, જાણો તેની ધરપકડના ઓપરેશન વિશે

મુંબઈ, 8 મે, 2026 – ટીસીએસ કાંડની જેહાદી નિદા ખાન છેવટે ઝડપાઈ ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસે તેને એક વિશેષ ઓપરેશન કરીને ગઈકાલે ગુરુવારે રાત્રે ઝડપી પાડી હતી. IT ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક યુનિટમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ નિદા ખાન પર છે, જે તપાસ દરમિયાન અનેક કેસ નોંધાયા બાદ ફરાર હતી. […]

અલવરમાં શિક્ષણના નામે ગરીબ બાળકોનું ધર્માંતરણ કરાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ

રાજસ્થાનના અલવરમાં, પોલીસે ઉદ્યોગ નગરમાં એક મોટા ગેરકાયદેસર ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે ગોલેટાના સૈયદ કોલોનીમાં સ્થિત ‘ફ્રેન્ડ્સ મિશનરી પ્રેયર બેન્ડ’ નામની હોસ્ટેલમાં શિક્ષણના નામે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. અલવરના એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ […]

બરેલીમાં ગરીબ લોકોને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરાવતા રેકેટનો પર્દાફાશ, 4ની ધરપકડ

ઉત્તર પ્રદેશના બરેલીમાં પોલીસે ધર્મ પરિવર્તનના એક મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના 21 બેંક ખાતાઓમાં લાખો રૂપિયાના દાનના વ્યવહારની પણ માહિતી પોલીસને મળી છે. શરૂઆતની તપાસમાં પુરાવા મળ્યા છે કે તેમનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. બરેલીના ભૂટા વિસ્તારમાં મુસ્લિમ ધર્માંતરણનો એક મોટો ખેલ ચાલી રહ્યો હતો. […]

પાકિસ્તાનના સિંધમાં એક હિન્દુ મહિલાનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયની એક મહિલાનું અપહરણ કરીને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવામાં આવ્યો હતો અને તેના લગ્ન એક મુસ્લિમ પુરુષ સાથે કરાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. મહિલાના પરિવારે આ દાવો કર્યો છે. અપહૃત મહિલાના પરિવારે બુધવારે (28 મે) સરકાર અને અધિકારીઓને દક્ષિણ સિંધ પ્રાંતના મીરપુરખાસના દિઘરી વિસ્તારમાંથી તેણીને શોધવાની અપીલ કરી. મહિલાનો પતિ અને તેના […]

આરક્ષણના લાભ લેવા માટે કોઈ વ્યક્તિને ધર્માંતરણની મંજુરી ના આપી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કોઈ વ્યક્તિ માત્ર આરક્ષણનો લાભ લેવા માટે ધર્માંતરણ કરે છે તો તેને તે ફાયદો ઉઠાવવાની મંજુરી આપી શકાય નહીં. તેમ કહીને સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક ખ્રિસ્તી મહિલાએ કરેલી અરજી ફગાવી દીધી હતી. તેમજ મહિલાની અરજી ફગાવતા સંવિધાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખ્રિસ્તી મહિલાએ મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. […]

વેઝ એન્ડ મીન્સ એડવાન્સ ટુ ઈક્વિટીમાં રૂપાંતર કરીને FCIમાં રૂ.10,700 કરોડની ઈક્વિટીને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)માં નાણાકીય વર્ષ 2024-25માં કાર્યકારી મૂડી માટે રૂ. 10,700 કરોડની ઈક્વિટીને મંજૂરી આપી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને દેશભરમાં ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. આ વ્યૂહાત્મક પગલું ખેડૂતોને ટેકો આપવા અને ભારતના કૃષિ અર્થતંત્રને મજબૂત કરવા […]

ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય

કેવળ અલ્પસંખ્યકો માટેની એ રીતે રહેલી ૨૦૦ યોજનાઓ કેંદ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સિવાય પ્રત્‍યેક રાજ્‍યની મળીને આ યોજનાઓની સંખ્‍યા ૫૦૦ થી આગળ જશે. આ સિવાય કેવળ અલ્‍પસંખ્‍યકો માટેની અન્‍ય યોજનાઓ પણ છે. આ સર્વ યોજનાઓ હિંદુઓના કરમાંથી ચલાવવામાં આવે છે. તેને કારણે અલ્‍પસંખ્‍યકો માટેની આ યોજનાઓ એટલે એક રીતે શ્રીમંત (ધનવાન) હિંદુઓના […]

બાંગ્લાદેશમાં બે નહીં પરંતુ ત્રણ પાટા ઉપર દોડે છે ટ્રેનો

અહીં માત્ર મીટર અને બ્રોડગેજમાં જ ટ્રેનો ચલાવવામાં આવતી હતી એક જ ટ્રેક પર બે અલગ-અલગ ગેજની ટ્રેનો દોડાવાય છે નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં ટ્રેન બે પાટા ઉપર દોડે છે. પરંતુ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બે નહીં પરંતુ 3 પાટા ઉપર ટ્રેન દોડે છે. કોઈપણ દેશમાં, ત્યાંના લોકો માટે ટ્રેન મુખ્ય સ્ત્રોત છે. જ્યાં […]

ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર, હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજુરી લેવી પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનેલો છે. ધર્મ પરિવર્તન માટે જિલ્લા મેજિસ્ટેટ યાને કલેક્ટરની મંજુરી જરૂરી છે. બળજબરીથી તો ધર્મ પરિવર્તન કરાતું નથી ને તેની ખાસ તપાસ કર્યા બાદ જ મંજુરી આપવામાં આવતી હોય છે. જો કે હિન્દુમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તન કરાતું હોવા છતાં તેની મંજુરી લેવામાં આવતી નથી. આવી ફરિયાદો મળ્યા બાદ […]

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code