1. Home
  2. Tag "conversion"

બાંગ્લાદેશમાં બે નહીં પરંતુ ત્રણ પાટા ઉપર દોડે છે ટ્રેનો

અહીં માત્ર મીટર અને બ્રોડગેજમાં જ ટ્રેનો ચલાવવામાં આવતી હતી એક જ ટ્રેક પર બે અલગ-અલગ ગેજની ટ્રેનો દોડાવાય છે નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં ટ્રેન બે પાટા ઉપર દોડે છે. પરંતુ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બે નહીં પરંતુ 3 પાટા ઉપર ટ્રેન દોડે છે. કોઈપણ દેશમાં, ત્યાંના લોકો માટે ટ્રેન મુખ્ય સ્ત્રોત છે. જ્યાં […]

ગુજરાત સરકારે જારી કર્યો પરિપત્ર, હવે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા પણ મંજુરી લેવી પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનેલો છે. ધર્મ પરિવર્તન માટે જિલ્લા મેજિસ્ટેટ યાને કલેક્ટરની મંજુરી જરૂરી છે. બળજબરીથી તો ધર્મ પરિવર્તન કરાતું નથી ને તેની ખાસ તપાસ કર્યા બાદ જ મંજુરી આપવામાં આવતી હોય છે. જો કે હિન્દુમાંથી બોદ્ધ ધર્મમાં પરિવર્તન કરાતું હોવા છતાં તેની મંજુરી લેવામાં આવતી નથી. આવી ફરિયાદો મળ્યા બાદ […]

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો […]

રાજસ્થાનમાં હિંદુઓના ધર્માંતરણનું વિષચક્ર, ભરતપુરમાં 20000થી વધુને બનાવાયા ખ્રિસ્તી!

જયપુર: રાજસ્થાનના ભરતપુર ખાતેની એક હોટલમાં રવિવારે ખ્રિસ્તી મિશનરી ધર્માંતરણનો કાર્યક્રમ ચલાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચંદીગઢના પાદરી બજિંદરસિંહને લાઈવ સામેલ જોડવામાં આવ્યો હતો. તે લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હતો. કાર્યક્રમમાં દાવો કરાયો હતો કે તે મૃત બાળકોને જીવિત કરી શકે છે અને કેન્સર જેવી ભયાનક બીમારીનો પણ ઈલાજ કરી શકે છે. કાર્યક્રમના આયોજકો કુંવરસિંહ […]

ભરતપુરમાં 350 હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનો હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો, 40થી 50 હજાર રૂપિયાની અપાય હતી લાલચ

ભરતપુર: રાજસ્થાનના ભરતપુરની એક હોટલમાં સેંકડો લોકોના ધર્માંતરણની કોશિશનો મામલો સામે આવ્યો છે. હિંદુ સંગઠનોના હંગામા બાદ કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ સંગઠનોનેો દાવો છે કે ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓને 500-500 રૂપિયા આપ્યા હતા. તેની સાથે ખ્રિસ્તી બનવા પર 40થી 50 હજાર રૂપિયા ખાતામાં નાખવાની લાલચ આપી હતી. […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરએ મને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતુંઃ દાનિશ કાનેરિયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સ્પિનર ​​દાનિશ કનેરિયાએ PCB પર ફરી એકવાર ગંભીર આક્ષેપ કર્યા છે. કનેરિયાએ પીસીબી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાનની ટીમ મિત્રતાના આધારે બનાવવામાં આવી છે. તેણે કહ્યું કે, મને જે વખતે અમારી ટીમના કોઈપણ ખેલાડીએ સપોર્ટ કર્યો નથી. એટલું જ નહીં, શાહિદ આફ્રિદી મને ખૂબ હેરાન કરતો હતો અને મારા […]

છત્તીસગઢ સરકાર ઉપર ભાજપના નેતા હિંમતા બિસ્વા સરમાએ ધર્માંતરણ મુદ્દે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ આસામ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ છત્તીસગઢ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને સીએમ હિમંતા બિશ્વા શર્માએ કહ્યું હતું કે, છત્તીસગઢમાં ખુલ્લેઆમ ધર્માંતરણ થઈ રહ્યું છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો કે રાજ્યની ભૂપેશ બઘેલ સરકારે ધર્માંતરણ અટકાવ્યું નથી. રોહિંગ્યા ધર્મ પરિવર્તનની પ્રક્રિયા દ્વારા રાજ્યમાં આવી રહ્યા છે. […]

મુસ્લિમો પહેલા હિન્દુ જ હતા પરંતુ આપણે ધર્મ પરિવર્તન કર્યુઃ ગુલામ નબી આઝાદ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે રાજ્યની વસ્તીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ ઘણો જૂનો છે. ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મીરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ ધર્માંતરિત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું […]

સામાજિક પરિવર્તન માટે ધર્માંતરણને રોકવું અતિઆવશ્યકઃ સામાજીક કાર્યકરોનો મત

અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા Interfaith Marriages and Religious Forced Conversions વિષય પર વિશ્લેષણ ગોષ્ઠિનું આયોજન કરાયું હતું, જેમાં 12૦૦ થી વધારે INTERFAITH RELATONSHIP એટલેકે આંતરધર્મીય સંબંધોમાં માર્ગદર્શન આપનાર અને વ્યવસાયે મૂળ વૈજ્ઞાનિક એવા ડોકટર દિલીપભાઈ અમીન અને INDUS UNIVERSITY માં સિનિયર રિસર્ચ એસોસિયેટ રિચાબેન ગૌતમ મુખ્ય વક્તાઓ હતા, જેઓએ આંકડાકીય, કાયદાકીય અને સામાજિક […]

બળજરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ગંભીર, તેને રાજકીય રંગ ન આપવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં કાનૂન બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને ગંભીર બતાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ. આ અરજી પર વધુ સુનાવણી તા. 7મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે અશ્ની કુમાર ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી કરી હતી. જેમાં જળબજરીથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code