દેશમાં 6 વર્ષથી વધુની સજાની જોગવાઈ હોય તેવા કેસમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરાશેઃ અમિત શાહ
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરાશે. જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વિક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપૂર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ […]