સહકારી સંસ્થાઓ વિના ગુજરાતના અર્થતંત્રના વિકાસની કલ્પના કરી શકાતી નથીઃ અમિત શાહ
નવી દિલ્હી/અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના ભરૂચ ખાતે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના ‘સહકારી શિક્ષણ ભવન’નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના તાલીમ ભવનનું નિર્માણ માત્ર લોકોને શિક્ષિત જ નહીં કરે પરંતુ સહકારી ક્ષેત્રના મૂળભૂત તત્વો, જ્ઞાન અને મહત્વને […]