1. Home
  2. Tag "corona test"

ગુજરાતમાં મે મહિનાના 11 દિવસમાં કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડોઃ ટેસ્ટિંગમાં પણ ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનાના 11 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં પણ 15.5 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હવે બેડ માટે રાહ જોવી પડતી નથી. આમ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો બોવાથી સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં સતત […]

અમદાવાદમાં કોરોનાને નાથવા કોર્પોરેશનની અનોખી પહેલઃ RTPCR ટેસ્ટિંગ ડ્રાઈવ-થ્રુ સુવિધાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યભરમાં ટેસ્ટીંગ વધુ તેજ બનાવવામાં આવ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આરટીપીસીઆર ટેસ્ટિંગ ડ્રાઈવ-થ્રુની સુવિધા શરૂ કરી છે. જેમાં કોરોના ટેસ્ટ કરાવનારને 24થી 36 કલાકમાં જ રિપોર્ટ મળી જશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં ડોમ ઉભા કરીને પાંચ કલેકશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે. […]

ડાંગના સાપુતારામાં પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત

અમદાવાદઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન ડાંગના સાપુતારામાં આવતા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. જો કે, તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવી હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ સુરત શહેરમાં પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ […]

હવે હરિદ્વાર કુંભ મેળામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી, હાઇકોર્ટનો નિર્ણય

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર કુંભ મેળામાં પ્રવેશ માટે હવે RT-PCR ટેસ્ટ કરાવવો અનિવાર્ય RT-PCR ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ આવશે તો જ કુંભમાં પ્રવેશ મળશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરથી દહેશત અને ડરનો માહોલ ફેલાયેલો છે ત્યારે બીજી તરફ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળા ઉપર પણ તેનો પ્રભાવ પડ્યો છે. કુંભ […]

મહારાષ્ટ્રથી ગુજરાત આવતી એસટી બસના તમામ મુસાફરોનો થશે કોરોના ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરમિયાન ગુજરાત એસટી દ્વારા મહારાષ્ટ્રથી આવતી તમામ બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સરકાર […]

સુરતની શાળાઓમાં કોરોના ટેસ્ટીંગ કરાયું, બે શિક્ષક અને 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના ગાઈડલાઈન સાથે સ્કૂલોમાં ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ધો-9 અને ધો-11ના વર્ગો શરૂ કરવાનું આયોજન છે. દરમિયાન સુરતની શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે શિક્ષક અને 3 વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ મળી આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

સંસદમાં બજેટ સત્ર પૂર્વે તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવાશે

દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર તા. 29મી જાન્યુઆરીથી શરૂ થશે. સંસદના સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે નવ કલાકથી બપોરે 2 કલાક સુધી ચાલશે. જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે. કોરોના મહામારીને પગલે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા બધા સાંસદોને કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા વિનંતી કરવામાં આવી […]

બ્રિટેનથી ફ્લાઈટમાં અમદાવાદ આવેલા 5 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ બ્રિટેનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા બ્રિટેન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આજે બ્રિટેનથી અમદાવાદ આવતી ફ્લાઈટના મુસાફરોનો એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બ્રિટિશ નાગરિક સહિત પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં […]

હવે સ્માર્ટફોનથી કોરોનાનો ટેસ્ટ થશે, વૈજ્ઞાનિકોએ વિકસાવી ટેકનિક

હવે સ્માર્ટફોનની મદદથી કોરોનાનો ટેસ્ટ થશે નોબેલ વિજેતા જેનિફર અને તેની ટીમે આ ટેકનિક વિકસાવી આ ટેકનિકથી માત્ર 30 મિનિટમાં જ કોરોના છે કે નહીં તેનું રિઝલ્ટ મળશે વૉશિંગ્ટન: વર્ષ 2020ના નોબેલ પારિતોષિકથી સન્માનિત મહિલા વૈજ્ઞાનિક જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વનું સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્વ થયેલા એક અહેવાલમાં દાવો થયો હતો કે ટૂંક […]

કોરોના ટેસ્ટ બાબતે ICMRનો રેકોર્ડ – છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 5.15 લાખ ટેસ્ટ કરાયા

કોરોના ટેસ્ટિંગમાં ICMRની પ્રતગિ છેલ્લા 24 કલાકમાં 5.15 લાખ ટેસ્ટ કરાયા દેશમાં તામિલનાડુ ટેસ્ટની બાબતે મોખરે- 22 લાખ ટેસ્ટ કરાયા મહારાષ્ટ્ર અને યુપીમાં અંદાજે 20 લાખ જેટલા ટેસ્ટ થઈ ચૂક્યા છે સમગ્ર દેશભરમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે,આ સાથે જ હવે કોરોનાને માત આપવા કોરોનાના ટેસ્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાવામાં આવી રહ્યું છે,દેશભરમાં વાયરસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code