1. Home
  2. Tag "corona test"

અમદાવાદઃ કોરોનામાં કેસ વધતા હવે AMC ટેસ્ટીંગ માટે ખાનગી લેબની લેશે મદદ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. જેથી મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે ખાનગી લેબની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં રોજના લગભગ 17 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા કોરોનાના ટેસ્ટમાં વધારો કરવા માટે મનપા દ્વારા ખાનગી […]

સુરતમાં કોરોનાના ટેસ્ટીંગમાં વધારો, મનપા 10 લાખ ટેસ્ટીંગ કીટ ખરીદશે

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ અને ડાયમન્ડસિટી સુરતમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસમાં વધારો થયો છે. સુરતમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવાયો છે. જેથી કોર્પોરેશન કોરોનાના ટેસ્ટીંગ માટે 10 લાખ જેટલી ટેસ્ટિંગ કીટની ખરીદી કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના વિસ્ફોટની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાપાલિકાએ શહેરમાં ટેસ્ટિંગ વધારવાની પ્રક્રિયા ઉપર ભાર મુક્યો છે. […]

કોરોના કહેરઃ અમદાવાદમાં ટેસ્ટીંગમાં વધારો કરાયો, 12 હજારથી વધારે ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી મનપા તંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં હોવાનું જાણવા મળે છે. શહેરમાં ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરરોજ હાલ […]

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા માટે કોરોના ટેસ્ટ કરાશે, પ્રવેશ દ્વારા ડોમ ઊભા કરાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી ભાગ લેવા આવનારા તમામ માટે આરટીપીસીઆર ટેસ્ટનો રીપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે ત્યારે જો કોઇ આમંત્રિત ટેસ્ટ રીપોર્ટ વિના આવ્યા હોય તો તેમના ટેસ્ટ કરવા માટે મહાત્મા મંદિરના એન્ટ્રી પોઇન્ટ પર […]

એમિક્રોનનો ભયઃ દેશના એરપોર્ટો ઉપર અત્યાર સુધીમાં 8.5 હજાર પ્રવાસીઓનો કરાયો કોરોના ટેસ્ટ

દિલ્હીઃ આફ્રિકમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોન અત્યાર સુધીમાં દુનિયાના 23 દેશોમાં પ્રવેશી ચુક્યો છે. એટલું જ નહીં ભારતમાં પણ નવા વેરિએન્ટના બે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. બીજી તરફ એમિક્રોન વેરિએન્ટના પગલે દેશના તમામ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનું ફરજિયાત કોરોના ટોસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં 8.5 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યાં […]

કોરોના સંકટઃ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો શરૂ કરાયો રેપિડ-RTPCR ટેસ્ટ

એરપોર્ટ ઉપર પણ શરૂ કરાયાં ટેસ્ટીંગ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મેગાસિટી અમદાવાદમાં મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એટલું જ નહીં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બહારથી આવતા પ્રવાસીઓનો રેપિટ અને આરટીપીસીઆર ટેસ્ટ […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતાં મ્યુનિ.કોર્પો.એ રેપિડ ટેસ્ટના 35માંથી 10 કેન્દ્રો બંધ કર્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજા કાળે વિદાય લઈ લીધી છે. ગુરૂવારે રાજ્યમાં માત્ર 10 કેસ નોંધાયા હતા.કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લીધા છે. લોકોનું જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ઊભા કરેલા કોરોનાના ટેસ્ટ માટેના રેપિડ એન્ટિજન ટેસ્ટના કેન્દ્રો એકાએક બંધ કરી દીધા છે. […]

ભારતે બનાવ્યો રેકોર્ડ: કોરોના કાળ દરમિયાન 40 કરોડ કોરોના ટેસ્ટ કર્યા

ભારતે નોંધાવી વધુ એક સિદ્વિ ભારતે કોરોના કાળમાં 40 કરોડ ટેસ્ટ કરીને બનાવ્યો રેકોર્ડ ICMRએ તેના રિપોર્ટમાં કર્યો દાવો નવી દિલ્હી: દેશમાં હવે ધીરે ધીરે કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. જો કે કોરોના ટેસ્ટિંગ વ્યાપકપણે થઇ રહ્યું હોવાનો દાવો ICMRએ કર્યો છે. જૂન મહિનામાં દૈનિક 18 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેવું […]

ICMRએ પેનબાયો ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી, ઘરે બેઠા સરળતાથી થશે કોરોના રિપોર્ટ

હવે તમે ઘરે જ સરળતાપૂર્વક કોરોના ટેસ્ટ કરાવી શકશો ICMRએ હવે પેનબાયો નામની હોમ બેઝ્ડ કોરોના ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી આ એક હોમ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કિટ છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે તમે ઘરે જ કોરોના ટેસ્ટ કરાવી શકશો. ICMRએ હવે પેનબાયો નામની હોમ બેઝ્ડ કોરોના ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ […]

BCCIનો નિર્ણય,ઇંગ્લેન્ડ જનારા ખેલાડીઓના ઘરે જ તેઓનો કોરોના ટેસ્ટ કરાશે

ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે થશે રવાના આ પહેલા તેઓના ઘરે જ RT-PCR ટેસ્ટ કરાવમાં આવશે બોર્ડ તમામ ખેલાડીઓને બે સપ્તાહ માટે મુંબઇમાં ક્વોરન્ટીન રાખશે મુંબઇ: ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. અહીંયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પણ રમશે. જો કે ઇંગ્લેન્ડના પ્રવાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code