1. Home
  2. Tag "corona test"

ભારતમાં કોવિડ-19 કાબુમાં, અત્યાર સુધીમાં 92 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના ઉપર સરકારે કાબુ મેળવ્યો છે, બીજી તરફ રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોરોનાની રસીના 221 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અત્યાર સુધીમાં કુલ 91.64 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ 19 ઉપર […]

આજથી મુંબઈ એરપોર્ટ પર કશે યાત્રીઓનો કોરોના ટેસ્ટ – કોરોનાના ડર વચ્ચે લેવાયો નિર્ણય

  કોરોનાના વધતા કહેર વચ્ચે લેવાયો નિર્ણય બઈ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટ શરું મુંબઈઃ- દેશભરમાં ફરી કોરોનાને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ રહ્ય ાછે ચીનમાં વધતા કોરોનાના કહેરને જોતા હવે ભારત સરકાર પણ સતર્ક બની છે, ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે એવી સ્થિતિમાં ભારત સરાકેર કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના ોપણ ાપી છે ત્યારે હવે […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેશનમાં રખાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આઈસોલેશનમાં રખાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં જ રાજ્યના […]

ગુજરાતમાં કોરોનાએ માથુ ઉચક્યું : આરોગ્ય સચિવે તમામ કલેકટર- મ્યુનિ.કમિશનરોને પત્ર લખી કર્યા સુચનો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર સતત વધારો થઈ રહ્યો છે જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ સૌથી વધારે અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્‍યવિભાગના મુખ્‍ય સચિવ મનોજ અગ્રવાલે તમામ કલેકટર-મ્‍યુ.કમિશ્‍નરને તાકિદનો પત્ર પાઠવી જરૂરી સૂચન કર્યાં છે. રાજ્‍યમાં […]

કોવિડ-19 રસીકરણઃ દેશમાં 2022માં કોરોનામાં જેટલા મૃત્યુ થયા તેમાંથી 92 ટકા લોકોએ રસી લીધી ન હતી

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2022માં કોરોનાને કારણે જેટલા મોત થયાં તેમાંથી 92 ટકા લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલએ કહ્યું કે, કોરોના રસીકરણ અભિયાનને કારણે લોકોની સુરક્ષા કરી શકાઈ છે. તેમજ રસીકરણના કારણે જ કોરોનાના કેસનું સંક્રમણ વધતું અટકાવવામાં આવ્યું છે. ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદના મહાનિદેશક ડો. બલરામ ભાર્ગવએ કહ્યું કે, […]

દિલ્હીઃ નાણા લઈને કોવિડ-19નો નકલી પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ આપતી લેબનો પર્દાફાશ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામેની લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન કેટલાક લોકો કોરોનાને નામે લોકો પાસેથી નાણા પડાવતા લોકો પણ સક્રિય થયા છે. દિલ્હીના ડીએલએફ-3 વિસ્તારમાંથી સીએમ ફ્લાઈંગ સ્કવોડ અને આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને નાણા લઈને કોવિડ-19નો નકલી પોઝિટિવ-નેગેટિવ રિપોર્ટ આપતી લેબનો પર્દાફાશ કર્યો હતો. તેમજ પોલીસે એક આરોપીને ઝડપી […]

ટેક્નોલોજી:ટૂંક સમયમાં સ્માર્ટફોન કેમેરાથી કરી શકશો કોરોના ટેસ્ટ

આવી રહી છે નવી ટેકનોલોજી સ્માર્ટફોન કેમેરાથી કરી શકશો કોરોના ટેસ્ટ દરેક ટેસ્ટની કિંમત માત્ર $7 (અંદાજે રૂ. 525) છે કોવિડ-19 મહામારી એ આપણી હેલ્થ સર્વિસના બેઝિક સ્ટ્રકચરને નોંધપાત્ર રીતે અસર કરી છે, જેમાં લેબનો સમાવેશ થાય છે જે દરરોજ હજારો લોકોનું કોરોના ઇન્ફેશન માટે પરીક્ષણ કરે છે. આમાંની મોટાભાગની લેબ અથવા તો સ્વ-પરીક્ષણ કીટમાં […]

કોરોના વચ્ચે દિલ્હીવાસીઓને રાહતઃ કોરોના ટેસ્ટીંગના ભાવમાં કરાયો ઘટાડો

દિલ્હીઃ કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે કોરોના ટેસ્ટનો ખર્ચ ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે દિલ્હીવાસીઓને રાહત મળશે. કેજરિવાલ સરકારે RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટના દર ઘટાડવાનો આદેશ આપ્યો છે. ખાનગી લેબ અથવા હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટનો દર રૂ. 300 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ તેની કિંમત રૂ. 500 હતી. ખાનગી લેબ […]

હવે એક્સ-રેથી થશે કોરોનાની તપાસ, માત્ર ગણતરીની મિનિટોમાં આવી જશે રિપોર્ટ

હવે કોરોનાની તપાસ RT-PCR વગર કરાવી શકાશે હવે માત્ર એક્સ-રેથી ગણતરીની મિનિટોમાં આવશે રિપોર્ટ આ રીતે ટેક્નોલોજી કામ કરશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડનો રોગચાળો ફરીથી વકરી રહ્યો છે ત્યારે અત્યારે કોવિડના ટેસ્ટ માટે RT-PCR કરાવવો પડે છે પરંતુ હવે તેમાંથી મુક્તિ મળશે અને એક્સ-રે મારફતે માત્ર ગણતરીની મિનિટોમાં જ કોરોના છે કે નહીં તે […]

ગુજરાતમાં હાલ 138 લેબમાં કોરોના ટેસ્ટીંગ લેબ, આગામી દિવસોમાં વધુ 40 લેબ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ દરરોજ સરેરાશ 70 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. કોરોના ટેસ્ટીંગ માટે તમામ સુવિધાથી સજ્જ લગભગ 138 જેટલી લેબ કાર્યરત છે. દરમિયાન આગામી દિવસોમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે. જેથી કોરોના ટેસ્ટીંગ ઝડપથી થશે. રાજ્યમાં હોમ આઇસોલેશનમાં રહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code