1. Home
  2. Tag "Corona vaccination"

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં રસીના ડોઝનો આંકડો 125 કરોડને પાર

  દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાકમાં 73.67 લાખ વ્યક્તિઓના કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ દેશમાં કોરોનામાં પ્રજાને અત્યાર સુધી 125 કરોડથી વધારે ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 79.35 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. […]

કોરોના રસીકરણઃ 31મી ડિસેમ્બર સુધી હર ઘર દસ્તક અભિયાન ચલાવવાનો નિર્ણય

દિલ્હીઃ કોરોના સામે ચાલી રહેલા રસીકરણને વધુ વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર અભિયાન ‘હર ઘર દસ્તક’ ચલાવવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે હર ઘર દસ્તક અભિયાન 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે અને 100% રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. તેનો હેતુ કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકાના લક્ષ્યને પૂર્ણ કરવાનો છે, […]

15 ઓક્ટોબર પહેલા 100 કરોડ કોવિડ -19 વેક્સિન લગાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર 

 15 ઓક્ટોબર પહેલા સરકારે વેક્સિન આપવાની બતાવી તૈયારી 100 કરોડ કોવિડ -19 વેક્સિન લગાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર દેશમાં અત્યાર સુધીમાં 77.24 કરોડ રસી ડોઝ આપવામાં આવ્યા   દિલ્હી:15 ઓક્ટોબર પહેલા કેન્દ્ર સરકારે 100 કરોડ રસી ડોઝ આપીને અન્ય એતિહાસિક સીમાચિહ્નરૂપ તૈયારી શરૂ કરી દીધી છે. સૂત્રોએ 5-10 ઓક્ટોબર વચ્ચે આ લક્ષ્ય સુધી પહોંચવાની આશા વ્યક્ત […]

કોરોના રસીકરણઃ દેશમાં અત્યાર સુધી 70.75 કરોડ લોકોને અપાઈ રસી

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 78.48 લાખ કોરોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. આમ અત્યાર સુધીમાં લગભગ 70.75 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 58 હજારથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ, 8 જુલાઈ પછીનો સૌથી મોટો આંકડો

1,58,૦૦૦ થી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ 8 જુલાઈ પછીનો સૌથી મોટો આંકડો ચારમાંથી એક નાગરિકે કોરોના સામે રસીકરણ કર્યું પૂર્ણ દિલ્હી:કેન્દ્ર સરકારના કોવિન ડેશબોર્ડ મુજબ, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના રસીના સૌથી વધુ 1,58,000 ડોઝ આપવામાં આવ્યા છે. જે જુલાઈ પછીનો સૌથી મોટો આંકડો છે. આ મહિનામાં દિલ્હીમાં વેક્સિનેશન ડ્રાઇવમાં ઝડપ આવી છે. ઓગસ્ટમાં […]

ગુજરાત કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસ્તિની દ્રષ્ટિએ દેશમાં મોખરેઃ નીતિન પટેલ

અમદાવાદઃ શહેરના છેવાડે આવેલી સોલા સીવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો બીજો ડોઝ લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી. રાજ્યનો દરેક નાગરિક કોરોનાની રસીનો ડોઝ મેળવી પોતાની સાથે અન્યોને પણ કોરોના વાયરસ થી સુરક્ષિત કરે તેમ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું. નાયબ […]

કોરોના વેક્સિનના સર્ટિફિકેટ પર પીએમ મોદીના ફોટાને લઈને મંત્રીએ આપ્યો જવાબ, વાંચો

વેક્સિનેશન સર્ટીફીકેટ પર શા માટે પીએમનો છે ફોટો મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન આવ્યું સામે દિલ્હી :કોરોનાની વેક્સિન લીધા બાદ આપવામાં આવેલા વેક્સિનેશન સર્ટીફીકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અંગે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે. સરકારનું કહેવું છે કે, પીએમ મોદીનો ફોટો એક કારણસર સર્ટિફિકેટ પર મુકવામાં આવ્યો છે અને આ કારણ લોકોને […]

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 44.10 કરોડને પાર,સોમવારે 57 લાખથી વધુ લોકોને ડોઝ મળ્યો

દેશમાં વેક્સિન આપવાની કામગીરી પુરજોશમાં કોરોના રસીકરણનો આંકડો 44.10 કરોડને પાર સોમવારે 57 લાખથી વધુ લોકોને ડોઝ મળ્યો દિલ્હી : દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસો પણ ઘટી રહ્યા છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે, દેશમાં કોરોના વેક્સિનેશન પર ખૂબ જ ભાર મૂકવામાં આવી રહ્યો છે […]

આંધ્રપ્રદેશ: એક દિવસમાં 13.72 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન

આંધ્રપ્રદેશમાં કોરોના રસીકરણનો બન્યો રેકોર્ડ એક દિવસમાં 13.72 લાખ લોકોને અપાઈ રસી મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય કર્મચારીને આપી બધાઈ હૈદરાબાદ : સોમવારે કેન્દ્રની નવી કેન્દ્રિત રસીકરણ નીતિના પ્રથમ દિવસે આંધ્રપ્રદેશમાં કોરોના રસીના 13,72,481 ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિડ -19 સમીક્ષા બેઠકમાં બોલતા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, રાજ્યમાં સામૂહિક રસીકરણ માટે અસરકારક મિકેનિઝમ છે. આ સાથેતેમણે […]

અમદાવાદ જિલ્લામાં 18થી વધુ વયના લોકો માટે કોરોના રસીની કામગીરી શરૂ કરવા સરપંચોની માંગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણને કારણે હવે લોકોમાં કોરોના વિરોધી વેક્સિન લેવા માટે જાગૃતી આવી છે.હવે ગામડાંના લોકો પણ વેક્સિન લેવા માટે અધિરા બન્યા છે. અમદાવાદ જિલ્લામાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિન શરૂ કરવા માટે સરપંચોએ માંગ કરી છે. હાલ 45 વર્ષથી વધુ વયના લોકો 3.65 લાખમાંથી 99 ટકા લોકોને પ્રથમ ડોઝ અને એક લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code