કોરોના વેક્સિનેશન: જાણો વેક્સિન મૂકાવતા પહેલા અને પછી શું કાળજી લેવી જોઇએ
વેક્સિનેશન દરમિયાન કઇ કાળજી રાખવી પડે સ્વાસ્થ્ય મંત્રાલયે તે માટે માર્ગદર્શિકા જારી કરી તમે પણ આ માર્ગદર્શિકા વાંચ્યા બાદ રસી મૂકાવી શકો છો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી તાંડવ મચ્યું છે અને આ વચ્ચે સમગ્ર દેશમાં લોકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ડ્રાઇવને વધુ વેગવાન બનાવવામાં આવી છે. જો કે વેક્સિનની આડઅસરને લઇને હજુ […]


