1. Home
  2. Tag "Corona vaccine"

વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા, વેક્સિન અને કોરોના વિશે કરી વાત

વિદેશમંત્રી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા વેક્સિન અને કોરોના વિશે કરી વાતચીત મહાસચિવના પ્રયાસોની કરી પ્રશંસા દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન કોવિડ -19 મહામારીને લઈને આવતા પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તાત્કાલિક અને અસરકારક વૈશ્વિક રસી સમાધાન […]

ભારતની નેઝલ વેક્સિન બાળકોને કોવિડથી બચાવવા ગેમ ચેન્જર સાબિત થશે – ડૉ. સૌમ્યા સ્વામીનાથન

ભારત બાયોટેક કંપની નેઝલ વેક્સિનની ટ્રાયલ ચાલુ કરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથનું નિવેદન આ નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થશે નવી દિલ્હી: ભારતમાં હાલ બીજી લહેરનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે ત્યારે હવે ત્રીજી લહેરની પણ દહેશત સેવાઇ રહી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી લહેર […]

ભારતે કોરોના વેક્સિનની નિકાસ પર રોક લગાવતા અનેક ગરીબ દેશોની હાલત કફોડી થઇ

ભારતે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે અન્ય દેશમાં વેક્સિનની નિકાસ રોકી ભારત સરકારના આ નિર્ણયથી કેન્યા, ઘાના, ઇન્ડોનેશિયા જેવા દેશોના હાલત કફોડી થઇ આ દેશોમાં ના છૂટકે અત્યારે વેક્સિનેશન રોકવાનો વારો આવ્યો છે નવી દિલ્હી: ગત વર્ષે કોરોના મહામારીની દસ્તક બાદ ભારતે વેક્સિનની જરૂરિયાત ધરાવતા અનેક દેશોને મોટા પાયે વેક્સિનની નિકાસ કરી હતી, જો કે […]

હવે અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માસ્ક વગર બહાર નીકળી શકશે

અમેરિકામાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે જાહેરાત આ લોકો હવે માસ્ક પહેર્યા વગર બહાર નીકળી શકશે તે ઉપરાંત 6 ફૂટના અંતરથી તમામ ગતિવિધિઓ કરી શકશે નવી દિલ્હી: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા હવે તેને માત આપતું જોઇ શકાય છે. અમેરિકામાં જેને વેક્સિન લઇ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર […]

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લીધી કોરોના રસી

તમામ લોકોને રસી લેવા કરી અપીલ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો ફોટો વાયરલ દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. અત્યાર સુધી રાજકીય આગેવાનો અને ફિલ્મ અભિનેતા સહિતના મહાનુભાવોએ પણ કોરોનાની રસી લીધી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસી લીધી છે. તેમજ રસી લેતો […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 17 કરોડથી વધુ ડોઝ અપાયા

ભારતમાં વેક્સીનેશનની પ્રક્રિયા તેજ દેશમાં 17 કરોડથી વધુ લોકોને મળી વેક્સીન સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી દિલ્હી:ભારત સરકાર હાલ કોરોનાને હરાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે.દેશ-વિદેશથી તમામ જરૂરી મેડીકલ સાધન સામગ્રીની આયાત કરી રહી છે.આવામાં સરકાર દ્વારા વેક્સીનેશન પ્રક્રિયા પર પણ સંપૂર્ણ રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં કોવિડ -19 સામે રસીકરણ અભિયાનની […]

કોરોના વેક્સિનેશન: જાણો વેક્સિન મૂકાવતા પહેલા અને પછી શું કાળજી લેવી જોઇએ

વેક્સિનેશન દરમિયાન કઇ કાળજી રાખવી પડે સ્વાસ્થ્ય મંત્રાલયે તે માટે માર્ગદર્શિકા જારી કરી તમે પણ આ માર્ગદર્શિકા વાંચ્યા બાદ રસી મૂકાવી શકો છો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી તાંડવ મચ્યું છે અને આ વચ્ચે સમગ્ર દેશમાં લોકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ડ્રાઇવને વધુ વેગવાન બનાવવામાં આવી છે. જો કે વેક્સિનની આડઅસરને લઇને હજુ […]

કોરોના વિરોધી વેક્સિનના ચાર દિવસમાં 5.84 લાખ ડોઝ અપાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોમાં પણ જાગૃતી આવી રહી છે. 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવાના નિર્ણય બાદ યુવાનો પણ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રાજ્યમાં 4 દિવસમાં 10 લાખમાંથી 5.84 લાખ વેક્સિન ડોઝ અપાયા છે. રાજ્યમાં છેલ્લાં ચાર દિવસમાં 18થી 45 વર્ષની વયજૂથના […]

સુરતના ભીમપોર કેન્દ્રમાં કોરોના વિરોધી રસી માટેના ટોકન લોકોએ એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે મંગળવારે તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા.  સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે  રીતસરની પડાપડી થઈ ગઈ હતી.  લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા કેન્દ્ર […]

સિરમના CEO અદાર પુનાવાલાની કબૂલાત, દેશમાં જુલાઈ સુધી કોરોના વેકસીનની અછત રહેશે

સિરમના CEO અદાર પૂનાવાલાએ કરી કબૂલાત દેશમાં જુલાઈ સુધી રહેશે વેકસીનની અછત વેકસીનનું ઉત્પાદન વધારાશે દેશમાં કોરોના મહામારી સામે લડવા અત્યારે વેકસીન એકમાત્ર હથિયાર હોવાનું ડોકટરો જણાવી રહ્યા છે. આ જ કારણોસર લોકો હવે વેકસીન લેવા માટે ઘસારો કરી રહ્યા છે, જેને કારણે વેકસીનની ઘટ પડી રહી છે. આ અંગે સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code