1. Home
  2. Tag "CORONA VIRUS"

ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર, શાળા-કોલેજો અને ફ્લાઈટ્સ બંધ, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર શાળા કોલેજો અને ફ્લાઈટ્સ બંધ અન્ય દેશોને સતર્ક થવાની જરૂર દિલ્હી :કોરોનાવાયરસને લઈને ભલે અન્ય દેશોને રાહત મળી હોય, ભારતમાં પણ હવે કોરોનાવાયરસના કેસમાં મોટી રાહત જોવા મળી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ હવે ઓછા આવી રહ્યા છે ત્યારે ચીનમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી રહી […]

કોરોનાથી સંક્રમિત થયા અને સ્વસ્થ થઈ ગયા તો શું થયું? સંકટ હજુ ગયું નથી,જાણી લો આ વાત

કોવિડથી સ્વસ્થ થયેલા લોકો સાવધાન હજુ પણ સંકટ ગયું નથી પ્રદૂષણ છે કોરોનાથી પણ મોટી સમસ્યા કોરોનાથી ભારત દેશમાં કરોડો લોકો સંક્રમિત થયા, કરોડો લોકો સ્વસ્થ પણ થયા. આવામાં લોકોએ હવે બેદરકારી દાખવવાની જરૂર નથી, કારણ કે સંકટ હજુ પણ ગયું નથી. આગામી કેટલાક સપ્તાહમાં દેશમાં હવામાન બદલાવાનું શરૂ થશે. તાપમાનમાં ઘટાડા સાથે પ્રદૂષણનું સ્તર […]

કોરોનાના નવા વેરિએન્ટથી ફરી ચિંતા વધી, આ મ્યુટેશન્સ વેક્સિનની અસરને પણ ઘટાડે છે

કોરોનાના નવા મ્યુટેશન્સ સામે આવ્યા કોરોનાના આ મ્યુટેશન્સ વેક્સિનની અસર ઘટાડે છે આ બે નવા વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ રહી છે ત્યારે હવે બીજી તરફ કોરોનાના નવા બે વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને WHOએ ગ્રીક આલ્ફાબેટના આધારે મ્યૂ નામ આપ્યું છે. […]

જન્માષ્ટમીને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ

કૃષ્ણ જન્મોત્સવ લોકો ઉજવી શકે તે માટે નિર્ણય  30 ઓગસ્ટે રાત્રે 1 કલાકે શરૂ થશે કર્ફ્યૂ સીએમની કોર કમિટીમાં લેવાયો નિર્ણય મંદિર પરિસરમાં 200 લોકોને છૂટ અપાઈ ગણેશોત્સવની પણ સરકારે છૂટ આપી મટકીફોડ અને લોકમેળાના આયોજન પર પ્રતિબંધ ગાંધીનગર: ગુજરાત સરકારે કોરોનાને જોતા જન્માષ્ટમીને લઈને મોટો નિર્ણય લીધો છે. 30 ઓગસ્ટના રાત્રે 1 વાગ્યાથી રાજ્યના […]

કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક, ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે થશે ચર્ચા

કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે ચર્ચા બેઠકમાં આરોગ્ય મંત્રાલય,કેબિનેટ સચિવ પણ જોડાશે દિલ્હી:દેશમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ ત્રીજી લહેરનું જોખમ સતત મંડરાય રહ્યું છે.નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેરને લઈને આશંકા વ્યકત કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની […]

આ દવાથી કોરોનાના સંક્રમણની અસર થઇ શકે છે ઓછી, 70 ટકા સુધી રહી શકો છો સુરક્ષિત

આ દવા કોરોના સંક્રમણનો ખતરો ઘટાડી શકે છે ફેનોફાઇબ્રેટ દવા કોરોના સંક્રમણ સામે અસરકારક તેનાથી 70 ટકા સુધી સુરક્ષિત રહેશો નવી દિલ્હી: કોરોના સંક્રમણથી બચવા માટે વધુ એક દવા અસરકારક સાબિત થઇ શકે છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ફેનોફાઇબ્રેટનો ઉપયોગ થાય છે અને આ દવા સંક્રમણથી 70 ટકા સુધીનો બચાવ કરી શકાય છે. બ્રિટનના એક રિસર્ચમાં […]

કેરળમાં કોરોનાનો કહેરઃ તામિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોએ અંહીથી આવતા લોકો માટે નવા નિયનો લાગુ કર્યા

કેરળમાં કોરોનાના વધતા કેસો ચિંતાનો વિષય કર્ણાટક-તામિલનાડુએ અંહી આવતા લોકો  માટે નિયમો લાગુ કર્યા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે ,કેરળમાં વધતા જતા કોરોનાના કેસો ફરી એક વખત ચિંતાનો વિષય બન્યા છે, કેરળમાં કોરોનાના વધતા કેસોને લઈને હવે પાડોશી રાજ્યો પણ સતર્ક બન્યા છે. પડોશી રાજ્યોએ અહીંથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો […]

ચિંતા ના કરો, સિક્કા કે ચલણી નોટ પર કોરોનાવાયરસ નથી ફેલાતો: યુરોપિયન સેન્ટ્રલ બેન્ક વિશેષજ્ઞોનો દાવો

કોરોનાવાયરસને લઈને કરવામાં આવ્યો દાવો ચલણી નોટ કે સિક્કા પર નથી ફેલાતો વાયરસ યુરોપિયન સેન્ટ્રલ બેંકના વિશેષજ્ઞોનો દાવો મુંબઈ :કોરોનાવાયરસનું સંક્રમણ કેવી રીતે રોકવું તે તો ચિંતાનો વિષય બન્યો જ છે. મોટા ભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે યુરોપીયન સેન્ટ્રલ બેન્કના વિશેષજ્ઞો અને જર્મનીની રૂહર યુનિવર્સિટીના સંશોધકોએ મોટો દાવો કર્યો છે જેમાં […]

આસામના આ બે જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત,આગામી આદેશ સુધી રહેશે લાગુ

ગોલાઘાટ અને લખીમપુર જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન સરકારના આગામી આદેશ સુધી લાગુ રહેશે લોકડાઉન રેસ્ટોરાં, હોટલો, રિસોર્ટ્સ, ઢાબા,ભોજનાલય રહેશે બંધ દિસપુર:કોરોના સંક્રમણની બીજા લહેરની રફતાર ઓછી થયા બાદ દેશના ઘણા રાજ્યોમાં અનલોક કરવામાં આવ્યું છે. જો કે, એવા રાજ્યો અથવા જિલ્લાઓમાં પ્રતિબંધો લાગુ છે જ્યાં વાયરસનું જોખમ હજી વધારે છે. આસામ સરકારે બે જિલ્લામાં ચોવીસ કલાક […]

પીએમ મોદી આજે 79 મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કરશે,કોરોના વાયરસ અને ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે મન કી વાત કોરોના-ટોક્યો ઓલિમ્પિક પર કરી શકે છે ચર્ચા અત્યાર સુધીમાં 78 એપિસોડ થઇ ચુક્યા છે ઓન એર દિલ્હી: હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા છે.પરંતુ દેશમાં કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે. કોરોના મહામારીની કપરી સ્થિતિમાં દેશના વડાપ્રધાન મોદી અવારનવાર દેશની જનતાને સંબોધિત કરતા રહેતા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code