યુકેમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 54 હજારથી વધુ કેસ નોંધાયા, ત્રીજી લહેરનું જોખમ
યુકેમાં 54 હજારથી વધુ કેસ નોંધાયા શું આ ત્રીજી લહેર છે ? સરકાર તથા પ્રશાસન માટે ચિંતાનો વિષય દિલ્લી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે તથા કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખુબ ઝડપથી ચાલી રહી છે. આવામાં યુકેમાં કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બનતો જાય છે. યુકેમાં એક જ દિવસમાં 54 […]