વારાણસીમાં વધ્યો કોરોના, પીએમ મોદી અધિકારીઓ સાથે કરશે સમીક્ષા
વારાણસીમાં પણ વધ્યો કોરોના કોરોના વધતા તંત્ર ચિંતિત પીએમ મોદી કરશે અઘિકારીઓ સાથે ચર્ચા વારાણસી: હાલમાં જે રીતે દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે. આ સમયે વડાપ્રધાન મોદી આજે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. જેમાં વારાણસીમાં વધી રહેલા કેસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કુંભના મેળામાં પણ કેટલાક સાધુ સંતો કોરોના પોઝિટિવ […]


