1. Home
  2. Tag "CORONA"

વારાણસીમાં વધ્યો કોરોના, પીએમ મોદી અધિકારીઓ સાથે કરશે સમીક્ષા

વારાણસીમાં પણ વધ્યો કોરોના કોરોના વધતા તંત્ર ચિંતિત પીએમ મોદી કરશે અઘિકારીઓ સાથે ચર્ચા વારાણસી: હાલમાં જે રીતે દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે. આ સમયે વડાપ્રધાન મોદી આજે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. જેમાં વારાણસીમાં વધી રહેલા કેસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કુંભના મેળામાં પણ કેટલાક સાધુ સંતો કોરોના પોઝિટિવ […]

કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક – કહ્યું, ‘આ વખતે પણ કોરોનાને હરાવીશું’

પીએમ મોદીની ઉચ્ચ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક વેક્સિનના ડોઝ વધારવા પર ભાર મૂક્યો દિલ્હી  – સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધતા જ જઈ રહ્યા છે, વિતેલા વર્ષની સરખામણીએ આ વર્ષ દરમિયાન મોતનો આંકડો પણ જરાવનારો છે, સ્થિતિ દિવસને દિવસે ગંભીર થતી જોવા મળી રહી છે ત્યારે વધતા જતા કોરોનાના પ્રકોપ વચ્ચે દેશના પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારના રોડ […]

કોરોનાના કેસ વધતા વેપારીઓએ સેનેટાઈઝ, થર્મોમીટર સહિત સર્જિકલ વસ્તુઓના ભાવ વધારી દીધા

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સેનેટાઈઝ અને થર્મોમીટરની માગ વધી છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા સેનેટાઈઝની બોટલો અને થર્મોમીટરના ભાવમાં વધારો કરી દેવાયો છે. આથી પ્રિન્ટ કરેલી કિંમત કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે પગલાં ભરવાની માગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાની દિનપ્રતિદિન વધી રહેલી ફોટક સ્થિતિથી ફફડી ઊઠેલા લોકોએ ફરી એકવાર કોરોનાને […]

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ, શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ   ઉતરપ્રદેશ : હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાનો કહેર યથાવત છે..ત્યારે કોરોના સંક્રમણના બચાવ માટે લોકો માસ્કનો સહારો લઇ રહ્યા છે. બજારમાં માસ્કની અછત સર્જાતા ઘણી કંપનીઓ માસ્ક […]

કોરોનાની સ્થિતિ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડી, સર્વપક્ષિય બેઠક બોલાવેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરાશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી […]

કોરોનાને લીધે વિટામીન-C યુક્ત ફળોની માગ વઘતા નારંગી,મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ માઝા મુકી છે. કોરોનાને કારણે વિટામીન-સી યુકત ફળોની માગમાં જબ્બર વધારો થયો છે. જેના લીધે મોસંબી, નારંગી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ડોક્ટરો વીટામીન સી યુક્ત આહાર અને ફળોનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે વેપારીઓ હવે આવા કપરાં કાળમાં લૂટ વચાવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું […]

કોરોનાને પગલે હવે અદાલતની કાર્યવાહી વર્ચ્યુઅલ મોડમાં થશેઃ હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસના કેસ મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે હાઈકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યની વડી અદાલતે તમામ કોર્ટને વર્ચ્યુલ મોડમાં કામગીરી કરવા નિર્દેશ કર્યો છે. તેમજ પક્ષકારો, આરોપીઓ, સાક્ષીઓ અને વકીલની ગેરહાજરીમાં કોઈ પણ […]

અમદાવાદની તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમોમાં 50 ટકા જ સ્ટાફ કામ કરી શકશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઔદ્યોગિક એકમોને આ વ્યવસ્થામાંથી કોર્પોરેશને મુક્તિ આપી છે.આ પહેલા 12 એપ્રિલે ગુજરાત સરકારે રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ બોર્ડ – કોર્પોરેશન તથા તમામ […]

કોરોના સામે લડવા અને શરીરમાં ઑક્સિજનને વધારવા માટે પીપળના પાંદડા છે લાભદાયક

કોરોના સામે લડવામાં પીપળના પાંદડા છે લાભદાયક શરીરમાં ઑક્સિજનના સ્તરને વધારવા માટે પણ પીપળના પાન છે અસરકારક પીપળમાં રહેલા આ તત્વોથી તમને થશે ફાયદો નવી દિલ્હી: કોરોનાને નાથવા અને કોરોનાના દર્દીઓને શરીરમાં પૂરતું ઓક્સિજન મળી રહે તે માટે આયુર્વેદમાં અનેક ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે લકો કોરોનાથી […]

કોરોના વોરિયર્સની તપસ્યાથી કોરોના હારશે અને ગુજરાત જીતશેઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના વોરિયર્સ તબીબો અને મેડિકલ સ્ટાફ સતત 24 કલાક કામગીરી કરી રહ્યો છે. કોરોના વોરિયર્સની આ કામગીરીને મુખ્યમંત્રીએ તપસ્યા સમાન ગણાવી હતી. તેમજ કોરોના હારશે અને ગુજરાત જીતશે તમારા ઉપર સૌને આશા છે તેમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code