1. Home
  2. Tag "Coronavirus"

ઉત્તરાખંડ: 10 મેથી શરૂ થનારી શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત,કોરોના વધતા લેવાયો નિર્ણય 

શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત કોરોના વધતા લેવાયો નિર્ણય 10 મે થી શરૂ થવાની હતી યાત્રા ઉત્તરાખંડ : કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હેમકુંડ સાહિબની યાત્રા  મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારા માટે 10 મે થી યાત્રા શરૂ થવાની હતી. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ […]

ભારતમાં કોરોનાવાયરસને મળશે હાર, ફ્રાન્સ આપશે ઓક્સિજન અને અમેરિકાએ આપ્યો રો મટીરીયલ આપવાનો વિશ્વાસ

કોરોના સામેની લડાઈમાં ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ ફ્રાન્સ પણ આપશે ભારતને ઓક્સિજન અમેરિકા વેક્સિનનું રો મટીરીયલ આપી શકે છે નવી દિલ્હી: કોરોનાવાયરસની દેશમાં બીજી લહેર આવી તેમાં ભારત સરકારને જો સૌથી વધારે જરૂર પડી હોય તો તે છે ઓક્સિજન. ભારત સરકાર હાલ કોરોનાથી સંક્રમિત લોકોના જીવ બચાવવા માટે વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહ્યું છે. આવા […]

કોરોનામાં વિટામિન લેનાર મહિલાઓ પર થયો અભ્યાસ – સામે આવ્યા અણધાર્યા તારણો

કોરોનાથી બચવા વિટામિનનું સેવન ફાયદાકારક વિટામિનનું સેવન કરનાર પર કોરોનાનો ખતરો ઓછો અભ્યાસમાં સામે આવ્યા રોચક તારણો હાલ જે રીતે દેશમાં કોરોનાવાયરસનું સંકટ આવી પડ્યું છે. તેને લઈને મોટાભાગના લોકોમાં તકેદારી જોવા મળી રહી છે. કોરોનાવાયરસથી બચવા માટે કેવા પગલા લેવા જોઈએ તેના પર પણ સંશોધનો અને અભ્યાસ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતોએ […]

કોરોનાથી પીડિત દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર વિદેશથી આયાત કરી શકે છે ઓક્સિજન

ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓને મળી શકે છે રાહત સરકાર બહારથી ઓક્સિજનની આયાત કરી શકે છે કોરોના પીડિત દર્દીની સેવામાં ઓક્સિજન જરૂરી નવી દિલ્હી : કોરોનાવાયરસની બીજી લહેર દેશમાં એવી રીતે પ્રસરી છે કે જેને લઈને તમામ લોકો ચિંતામાં છે. સરકાર દ્વારા શક્ય એટલા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી સંક્રમિત દર્દીઓને વધારે રાહત […]

વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે ‘મન કી બાત’કરશે,કોરોના પર કરી શકે છે વાત  

પીએમ મોદી કરશે ‘મન કી બાત’ ‘મન કી બાત’નો 76 મો એપિસોડ કોરોના પર કરી શકે છે વાત  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76 માં એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કરશે. પીએમ મોદીએ તેમના કાર્યક્રમ માટે દેશવાસીઓ પાસેથી તેમના મંતવ્યો અને સૂચનો માંગ્યા હતા. વડાપ્રધાન મોદી […]

એક્ટર ગુરમીત ચૌધરી-દેબિનાએ કર્યુ પ્લાઝમા ડોનેટ,પોતાના ફેન્સને પણ કરી આ અપીલ

 દેબિના-ગુરમીતએ કર્યુ પ્લાઝમા ડોનેટ કોરોના સંક્રમિત દર્દીઓને મળશે મદદ અન્ય લોકોને પણ કરી અપીલ મુંબઈ: મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે આ રેસમાં ટીવી સીરીયલ એક્ટર પણ આગળ આવીને મદદ કરી રહ્યા છે. દેબિના-ગુરમીત ચૌધરી કોરોનાવાયરસથી સંક્રમિત થયા […]

રાજસ્થાન: આજે સાંજના 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ,જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન

કોરોનાની સાંકળ તોડવાના પ્રયાસ આજથી સોમવાર સુધી વીકેંડ કર્ફ્યું જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન જયપુર : કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજસ્થાનમાં હવે વીકેંડ કર્ફ્યુ લાદવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે, આજે સાંજના છ વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ લાગૂ રહેશે.આ દરમિયાન દુકાનોનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સોમવારથી શુક્રવારે […]

દિલ્હી : ભાજપના સાંસદ મનોજ તિવારી કોરોનાથી સંક્રમિત,ખુદ થયા હોમ આઈસોલેટ 

 દેશમાં કોરોનાનો કહેર યથાવત મનોજ તિવારીને થયો કોરોના ખુદ થયા હોમ આઈસોલેટ   દિલ્હી : દેશમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો.ઘણા મોટા નેતાઓ અને સેલેબ્રિટી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. ગુરુવારે દેશમાં કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હતા. આ દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. […]

કોરોનાવાયરસ: કેનેડાએ ભારતથી આવનારી ફ્લાઈટ પર મુક્યો 30 દિવસનો પ્રતિબંધ

 કેનેડાએ ભારતથી સાથે આવતી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ આગામી 30 દિવસ સુધી ભારતથી કોઈ ફ્લાઈટ કેનેડા જશે નહી ભણવા જતા વિદ્યાર્થીઓને થશે અસર દિલ્લી: ભારતમાં બેફામ રીતે વધતા કોરોનાવાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારત સાથે આગામી 30 દિવસ સુધી ફ્લાઈટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનથી આવનારા લોકોમાં […]

પીએમ મોદી આજે કોવિડ -19 ની સ્થિતિ અંગે ત્રણ મહત્વપૂર્ણ બેઠક યોજશે

દેશમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ   કોરોના પર ઉચ્ચ-સ્તરની યોજાશે બેઠકો પીએમ મોદી ત્રણ મહત્વપૂર્ણ બેઠકો કરશે દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કોવિડ- 19 ની સ્થિતિ પર હાઈ લેવલની બેઠક યોજશે.પીએમ મોદી દેશના અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા સિવાય દેશના અગ્રણી ઓક્સિજન નિર્માતાઓ સહીત કુલ ત્રણ મહત્વપૂર્ણ બેઠક કરી મહામારીની હાલની સ્થિતિની સમીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code