1. Home
  2. Tag "coronil"

પતંજલિએ ઝ્રેબા માછલી પર કરેલું કોરોનિલ દવાનું પરિક્ષણ પણ યોગ્ય રીતે કર્યું નથી-આઈએમએ નો દાવો

પતંજલિને લઈને આઈઆઈએમ એ કર્યો દાવો કોરોનિલ દવાનું બરાબર નથી કરાયું પરિક્ષણ માછલી પર કરેલું પરિક્ષણ પણ ઠીક નથી કર્યું દિલ્હીઃ-  છેલ્લા થોડા સમયથી બાબારામદેવ અને તેમની પ્રોડક્ટ પતંજલિ પર મુસીબતના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છએ, તેમણે આપેલા એલોપેથીના નિવેદનને લઈને તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે કોરોનિલની દવાને લઈને પણ એક […]

હરિયાણા સરકારનો મહત્વનો નિર્ણયઃ- કોરોનાના દર્દીઓને પતંજલિની એક લાખ કોરોનિલ કિટનું વિતરણ કરશે

હરિયાણમાં કોરોનાના દર્દીઓને અપાશે કોરોનિલ કીટ આરોગ્ય મંત્રી અનિલ વિજે કરી જાહેરાત દિલ્હીઃ- પતંજલિની એક લાખ કોરોનિલ કીટ ઝડપથી રિકવરી માટે હરિયાણાના કોરોના દર્દીઓને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી અનિલ વિજે ટ્વીટ કર્યું હતું કે કોરોનિલનો અડધો ખર્ચ પતંજલિ અને અડધો હરિયાણા સરકાર કોવિડ રાહત ભંડોળમાંથી ઉઠાવશે. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનિલ કોરોના […]

કોરોનિલ અંગે બાબા રામદેવના દાવા પર WHOની સ્પષ્ટતા, આવી કોઇ દવા નથી કરી પ્રમાણિત

બાબા રામદેવની કોરોનિલ દવાને લઇને WHOની સ્પષ્ટતા અમે કોરોના માટે આવી કોઇ દવાને પ્રમાણિત કરી નથી WHOએ ટ્વીટરના માધ્યમથી આ સ્પષ્ટતા કરી, જો કે કોરોનિલનું નામ આપવાનું ટાળ્યું નવી દિલ્હી: બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. 19 ફેબ્રુઆરી, 2021ના રોજ પંતજલિ આયુર્વેદે કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. આ દવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code